0
નક્સલિયોએ ધારાસભ્યના પુત્રો પર ગોળી ચલાવી
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
0
1
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
એયર ઈંડિયાના પાયલોટનો એક વર્ગે શનિવારે ધરના પ્રદર્શન કર્યુ. આને કારણે કંપનીની અહીંથી બે ઉડાન રદ્દ કરી દેવામાં આવી. આ પાયલોટ પોતાની પીએલઆઈમાં 50 ટકા સુધીની કપાત કરવાનો વિરોધ કરી રહ્યા છે.
1
2
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આજે નવી દિલ્લીથી પટના સુધીની યાત્રા ઈંડિયન એયરલાઈંસના એક વિમાનના ઈકોનોમી ક્લાસમાં કરી.
2
3
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાને લોકપ્રિય બનાવનારા, લોકપ્રિય કથાકાર અને રામભક્ત મોરારી બાપુનો આજે 64મો જન્મ દિવસ છે. ગુજરાતના મહુવા નજીકના તલગાજરડા ગામે પિતા પ્રભુદાસ અને માતા સાવિત્રી ઘરે મહા શિવરાત્રિના પાવન પર્વને દિવસે બાપુનો ...
3
4
શનિવાર,સપ્ટેમ્બર 26, 2009
ફિઝા મોહમ્મદ ઉર્ફ અનુરાધા બાલી એ વાતને લઈને ખૂબ જ ખુશ છે કે કોગ્રેસના ચંદ્રમોહનને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની ના પાડી દીધી.
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2009
નોકરાણી પર બળાત્કારના મામલામાં જેલવાસ ભોગવી રહેલો શાઇની આહુજા શુક્રવારે કોર્ટમાં બેહોશ થઇ ગયો હતો નોંધનીય છે કે ધરપકડ બાદથી અત્યાર સુધીમાં શાઇનીને જામીન મળી શક્યા નથી. બીજી તરફ શાઇનીના વકીલે આરોપ મુક્યો હતો કે જેલમાં તેના સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ...
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 25, 2009
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપાના નિષ્કાસિત નેતા જસવંતસિંહે કહ્યુ છે કે કોગ્રેસ અને ભાજપા બંને રાજનીતિક દળોમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર પહોંચી ગઈ છે.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 24, 2009
અલ્હાબાદમાં બુધવારે મોડી રાત્રે એક ડીસીપીને તેમના પુત્રએ સામાન્ય બોલચાલ બાદ ગોળી મારી દીધી. ગંભીર રીતે ઘાયલ ડીએસપીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં જ્યાં તેમનું સ્વાસ્થ્ય ઠીક જણાવામાં આવી રહ્યું છે.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 24, 2009
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરૂવારે સવારે સુરક્ષા ટુકડી સાથે એક અથડામણમાં બે આતંકવાદી ઠાર થયાં છે. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, અથડામણ અહીંથી 70 કિલોમીટર દૂર કુલગામના જંગલોમાં એ સમયે સર્જાઈ જ્યારે સુરક્ષાટુકડીએ આતંકવાદીઓની હાજરી વિષે મળેલી ...
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 24, 2009
ભારતના પહેલા મૂન મિશન પર ગયેલ સ્પેસ શટલ ચંદ્રહાને ચંદ્ર પર પાણી શોધી લીધુ છે. ચંદ્રયાને પોતાની સાથે અંતરિક્ષ એજસંસી નાસાનુ મૂન મૈપર લઈને ગયુ હતુ. મૂન મૈપરને ચંદ્રની સતહ પર પાણીના પુરાવા મળ્યા છે. નાસા ગુરૂવારે આ વિશે વિસ્તૃત માહિતી આપશે.
9
10
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
ભારતીય વાયુસેનાની તાકાત ચીનના મુકાબલે એક તૃતિયાશ છે. આ ક્ષેત્રમાં આપણે ચીનની તુલનાએ ઘણા પાછળ છીએ. આ વાત ભારતીય વાયુસેનાની કમાન સંભાળી રહેલા એર ચીફ માર્શલ પીવી નાયકે કરી છે.
10
11
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
જમ્મૂ કાશ્મીરમાં વૈષ્ણોદેવીના દર્શનાર્થે જઈ રહેલા 31 તીર્થયાત્રી મંગળવારે એ સમયે ઘાયલ થઈ ગયાં જ્યારે તેમને લઈને જઈ રહેલી એક બસ નગરોટા નજીક બીજી બસ સાથે અથડાઈ ગઈ. પોલીસના જણવ્યાનુસાર જમ્મૂથી તીર્થયાત્રીઓને કટલા લઈને જઈ રહેલી બસ એક વળાંક પર સામેથી આવી ...
11
12
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર કરાયેલા ભૂતપૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરવા અને કોંગ્રેસમાં જવાથી ઈન્કાર કરતાં કહ્યું છે કે, જે પાર્ટી (ભાજપ) માંથી મારી હકાલપટ્ટી કરવામાં આવી હોય એ પાર્ટીમાં મારા માટે તથા મારા પરિવાર માટે ...
12
13
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
પંજાબમાં કોંગ્રેસ કાર્યકર્તાઓં પર થઈ રહેલા કથિત અત્યાચારને ગંભીરતા પૂર્વક લેતા કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અજય માકને પંજાબના અકાલી દળ-ભાજપા જોડાણ સરકાર પર પોતાના રાજનીતિક હિત સાધવા માટે પોલીસ મશીનરીનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
બ્યુટીક્ષેત્રના અગ્રણી મેગઝીન 'હાર્પર્સ એન્ડ ક્વિન્સ' દ્વારા વિશ્વની 100 સુંદર સ્ત્રીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનને નવમું સ્થાન મળ્યું છે.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
વડાપ્રધાન મનમોહનસિંહ જી-20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બુધવારે ચાર દિવસીય યાત્રા પર અમેરિકા જશે. શિખર સમ્મેલનમાં નાણાકિય બજારોના નિયંત્રક નિયમોને મજબૂત કરવા અને આર્થિક સંકટમાંથી બહાર આવવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. મનમોહનસિંહની આગેવાની વાળા ...
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
ઇકોનૉમી ક્લાસને કૈટલ ક્લાસ કહેવાને લઈને વિવાદોમાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે મંગળવારે અહીં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. થરૂર એ સમયે લાઇબેરિયા અને ઘાનાની સરકારી યાત્રા પર હતાં જ્યારે તેમની ટિપ્પણીને લઈને વિવાદ ઉત્પન્ન ...
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં મંગળવારે આંતકવાદીઓ સાથે સર્જાયેલી અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો જ્યારે બે અન્ય ઘાયલ થઈ ગયાં. અધિકારીઓએ જણાવ્યું કે, અહીંથી 65 કિલોમીટર દૂર પાંજલામાં લાડૂના વનક્ષેત્રમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે આ અથડામણ એ ...
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
ભારતમાં આઈએસઆઈના એક એજંટની બિહાર પોલીસે અહી સોમવારે ધરપકડ કરી લીધી. તેની પાસેથી સેના સાથે સંકળાયેલ ગુપ્ત દસ્તાવેજો મળ્યા છે.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
ભારતને આશા છે કે પાકિસ્તાન પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના મુખ્ય હાફિઝ મોહમ્મદ સઈદના વિરુધ્ધ ત્વરિત કાર્યવાહી કરશે. સઈદ મુંબઈ પર આતંકી હુમલાનો માસ્ટરમાઈંડ છે
19