0
ગણેશજી માટે છ ફૂટ ઊંચા મોદકનો ભોગ
રવિવાર,ઑગસ્ટ 30, 2009
0
1
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે ખ્યાતનામ ચિત્રકાર સરબજીત સિંહના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, દેશે એક અમૂલ્ય વ્યક્તિત્વને ગુમાવી દીધું છે.
1
2
બિહારમાં પૂરના કારણે વધુ 23 લોકોના મૃત્યું નિપજતા અત્યાર સુધીમાં આ કરુણાંતિકાનો મૃતાંક 52 પહોંચી ગયો છે.
2
3
ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના ચાર સ્થાનો પર રાત્રિ દરમિયાન અભિયાન ચલાવીને ત્રીસ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
બોનઈના એસડીપીઓ સુદર્શન સેઠીએ જણાવ્યું કે, જિલ્લાના સિલીપુંજી, મુંદતલત , ચાંદીપોશ અને ચંપાઝારન વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ...
3
4
મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક વધુ મહિલાનું મોત થયું હતું. આમ શહેરમાં સ્વાઇન ફ્લુથી મરનારાઓની સંખ્યા વધીને 26 થઇ ગઇ છે.
હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ રૂપાલી જોરી નામની 28 વર્ષિય મહિલાનું ફ્લુના કારણે સયાદ્રી ...
4
5
ભારતીય અતરિક્ષ કાર્યક્રમની મહત્વાકાંક્ષી પરિયોજના ચંદ્રયાન-1નું ભારતીય અંતરિક્ષ અનુંસંધાન કેન્દ્ર (ઇસરો)સાથે ગત રાતથી સંપર્ક તૂટી ગયો છે. એને લીધે વૈજ્ઞાનિકો યાનથી કોઇ ડાટા મેળવી શકતા નથી.
સમાચાર ચેનલના એનડીટીવીના જણાવ્યા મુજબ ચંદ્રમાની કક્ષામાં ...
5
6
દિલ્હી હાઇકોર્ટમાં આજે એક મહિલા વકીલને એ સમયે પકડી લેવામાં આવી કે જ્યારે તે પોતાની પેનમાં છુપાયેલા જાસુસી કેમેરાથી કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડીંગ કરી રહી હતી.
કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર ન્યાયમૂર્તિ જે આર મિધા એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ...
6
7
પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે કહ્યું હતું કે, શક્તિશાળી માત્ર શક્તિશાળીઓનું સન્માન કરે છે અને હવે જ્યારે દુનિયાના વિકસિત રાષ્ટ્રો પરમાણું બોમ્બથી સંપન્ન છે ત્યારે ભારતે પણ આ દિશામાં આગળ વધી પરમાણું શક્તિથી સંપન્ન રાષ્ટ્ર બનવું જોઇએ.
ડો. ...
7
8
સમાજવાદી પક્ષે પરમાણું સમજૂતિ મુદ્દા ઊપર ગયા વર્ષના વિશ્વાસ મત દરમિયાન કેન્દ્રમાં સરકારને ટેકો આપવાના તેના નિર્ણયને ઐતિહાસિક ભુલ તરીકે ગણાવીને આ નિર્ણયની ટીકા કરી હતી.
સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી અમરસિંહે સગાપુરથી ફોન પર જણાવ્યું છે કે ...
8
9
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે છેલ્લા કેટલાક સમયથી ચ્યૂંગમ બની રહેલી કેટલીક બાબતોની સ્પષ્ટતા માટે આજે અંહી પ્રેસ કોન્ફરન્સ બોલાવી કહ્યું હતું કે ભાજપમાં અડવાણીની ભૂમિકા નક્કી કરવાનું કામ ભાજપનું છે નહી કે સંઘનું. પાર્ટી બાબતે સંઘ કોઇ હસ્તક્ષેપ કરવા ...
9
10
પોતાના પુસ્તક પર લાગેલા પ્રતિબંધ વિરુદ્ધ ભૂતપૂર્વ ભાજપા નેતા જસવંતસિંહે સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય કરી લીધો છે. તેઓ કોર્ટમાં પુસ્તકના પ્રકાશન પણ અંકૂશને લઈને ને પડકાર આપશે.
10
11
જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોરે વિસ્તારમાં સુરક્ષા ટુકડીએ ઉગ્રવાદીઓની એક છાવણીને શોધીને ત્યાંથી ગોળા બારૂદ અને હથિયાર કબ્જે કર્યાં છે.
11
12
સંદિગ્ધ માઓવાદીઓએ નક્સલ પ્રભાવિત ઝારખંડંબા બુંડૂ ક્ષેત્રમાં ચાર લોકોની ગોળી મારીને હત્યા નિપજાવી છે. રાજધાની રાંચીથી 50 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં નક્સલીઓએ ગુરૂવારે મોડી રાત્રે આ કરુણ ઘટનાને અંજામ આપ્યો.
12
13
નવી મુંબઈ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂથી પીડિત એક 39 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે. એચ1એન1 થી પીડિત એમ.શેખનું ડીવાઈ હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રે મૃત્યુ નિપજ્યું.
13
14
ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા જસવંતસિંહે તેમના દ્વારા ત્રણ આતંકવાદીઓને કંધાર લઈ જવા વિષે તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના ‘ખોટી નિવેદનો’ ના ચૂંટણી પ્રચાર દરમિયાન બચાવ કરવામાં આવ્યાને યોગ્ય ઠેરાવવા માટે મહાભારતનો સહારો લીધો છે.
14
15
ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રએ અગાઉથી જ પરેશાનીઓ સામે ઝઝૂમી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે. મિશ્રએ કહ્યું કે, ઇંડિયન એરલાઇન્સના અપહૃત વિમાનના યાત્રીઓને છોડાવવા માટે ત્રણ આતંકવાદીઓને ...
15
16
પંચાયતોમાં મહિલાઓ માટે આરક્ષણ વધારીને 50 ટકા કરવાના પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રી મંડળે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહની અધ્યક્ષતામાં કેબિનેટની આ બેઠક બાદ સુચના અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ પત્રકારોને આ અંગે જાણકારી આપી ...
16
17
કેંદ્રીય મંત્રિમંડળે સાત રાજ્યોમાં સાત નવા ભારતીય મેનેજમેંટ સંસ્થાન (આઈઆઈએમ) ખોલવાની ગુરૂવારે મંજૂરી આપી દીધી છે. આ આઈઆઈએમ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, છત્તીસગઢ઼, ઝારખંડ, તમિલનાડુ તથા જમ્મૂ અને કાશ્મીરમાં ખોલવામાં આવશે.
17
18
ભારતીય જનતા પાર્ટીએ આજે બાંગ્લાદેશી ઘુસણખોરી અટકાવવા ભાર મુક્યો હતો. આ અંગે ભાજપ પ્રમુખ રાજનાથસિંહે કહ્યું હતું કે, બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલી દેવા જોઇએ. પાર્ટીએ દાવો કર્યો છે કેસ ભારતમાં ઓછામાં ઓછા ત્રણ કરોડ લોકો ભારતમાં રહે છે.
ભાજપ અધ્યક્ષ ...
18
19
નાસિકમાં વધુ બે મહિલાઓના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ નિપજ્યાં છે જેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. શહેરમાં અત્યાર સુધી વાયરલ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને છ થઈ ચૂકી છે.
19