0
પંચાયતોમાં મહિલાઓને અડધું આરક્ષણ !
ગુરુવાર,ઑગસ્ટ 27, 2009
0
1
કેંદ્રીય મંત્રિમંડળે સાત રાજ્યોમાં સાત નવા ભારતીય મેનેજમેંટ સંસ્થાન (આઈઆઈએમ) ખોલવાની ગુરૂવારે મંજૂરી આપી દીધી છે. આ આઈઆઈએમ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, છત્તીસગઢ઼, ઝારખંડ, તમિલનાડુ તથા જમ્મૂ અને કાશ્મીરમાં ખોલવામાં આવશે.
1
2
ભારતીય જનતા પાર્ટીએ આજે બાંગ્લાદેશી ઘુસણખોરી અટકાવવા ભાર મુક્યો હતો. આ અંગે ભાજપ પ્રમુખ રાજનાથસિંહે કહ્યું હતું કે, બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત મોકલી દેવા જોઇએ. પાર્ટીએ દાવો કર્યો છે કેસ ભારતમાં ઓછામાં ઓછા ત્રણ કરોડ લોકો ભારતમાં રહે છે.
ભાજપ અધ્યક્ષ ...
2
3
નાસિકમાં વધુ બે મહિલાઓના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ નિપજ્યાં છે જેમાંથી એક મહિલા ગર્ભવતી હતી. શહેરમાં અત્યાર સુધી વાયરલ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને છ થઈ ચૂકી છે.
3
4
જમ્મૂ-કશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કેશવનમાં ગુરૂવારે સવારે સુરક્ષા ટુકડીએ અથડામણમાં લશ્કર-એ-તોઇબાના એક આતંકવાદીને ઠાર કર્યો છે.
4
5
જસવંતસિંહે ભાજપની તુલના ધૃણા ફેલાવનારા શ્વેત અમેરીકીઓના હિંસક સંગઠન કૂ ક્લક્સ ક્લોન (કેકેકે) સાથે કરતા તેના ટોચના નેતા લાલકૃષ્ણ આડવાણીને નિશાને લીધા છે.
5
6
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂવનચંદ ખંડૂરીએ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને મળેલા પરાજય પાછળ તેઓ એક માત્ર જવાબદાર વ્યક્તિ નથી.
6
7
વડાપ્રધાન ડો. મનમોહન સિંહે સીબીઆઈને સલાહ આપતાં જણાવ્યું છે કે, દેશની સૌથી મોટી તપાસ એજન્સી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે મોટી માછલીઓને પકડવાનો પ્રયત્ન કરે. વડાપ્રધાને આ વાત આજે દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં યોજાઈ રહેલા એક કાર્યક્રમ દરમિયાન કહી.
7
8
વડાપ્રધાન મનમોહન સિંહ 29 ઓગસ્ટની પ્રસ્તાવિત બાડમેર યાત્રા દરમિયાન જિલ્લામાં દુષ્કાળની સ્થિતિનું નિરીક્ષણ કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પત્રકારો સાથે ઔપચારિક વાતચીત દરમિયાન મંગવારે આ માહિતી આપી હતી.
8
9
વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીન મંગળવારે 47 વર્ષની થઈ ગઈ અને તેણે ઘણી ચુપચાપ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી.
9
10
પાંચ રાજ્યોમાં બંધના બીજા દિવસે ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લામાં ભારે હથિયારોથી લેસ માઓવાદીઓએ મંગળવારે સવારે એક રેલવે સ્ટેશનને ફૂંકી નાખ્યું અને રેલવેના ત્રણ કર્મીઓનું અપહરણ કરી લીધું.
10
11
ઝીણા પર જસવંત સિંહ, સુધીર કુલકર્ણી અને અરુણ શૌરીના મંતવ્ય બાદ હવે આરએસએસના ભૂતપૂર્વ અધ્યક્ષ કે.સી.સુદર્શને પણ એક નવું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા સુદર્શને કહ્યું કે, જિન્ના રાષ્ટ્ર પત્યે સમર્પિત હતાં.
11
12
થાણે શહેર નિવાસી સાત માસની ગર્ભવતી મહિલા પુષ્પા ચૌધરીનું સ્વાઈલ ફૂથી મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.
12
13
લુધિયાણા રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે એક સંદિગ્ધ આતંકવાદીએ ફાયરિંગ કર્યું. જેમાં એક વેંડરનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે જીઆરપીના બે હેડકોન્સ્ટેબલ ઘાયલ થયાં છે.
13
14
ભાજપમાં રાજકીય ભૂકંપના આંચકા દિવસે દિવસે તીવ્ર બનતા જઇ રહ્યા છે ત્યારે આજે વાજપાઇના ખાસ ગણાતા અરૂણ શૌરીએ ભાજપને કટી પતંગ કહેતાં પાર્ટી સામે મોટો સવાલ ખડો થયો છે.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અરૂણ શૌરીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું ...
14
15
હવે જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં પહેલા થવામી સંભાવનાઓ વધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા રાજ્યમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સહયોગી ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો) સાથે પોતાનું જોડાણ તોડવાનો નિર્ણય લીધો છે. ...
15
16
ઉત્તરાખંડના હલ્દ્વાની જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા થયાં બાદ હિંસા ફેલાઈ ચૂકી છે. રોષે ભરાયેલા ભાજપા કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં આગ લગાડી દીધી અને એક પોલીસકર્મીને આગમાં ફેકી દીધો.
16
17
ભારતીય જનશક્તિ પાર્ટી અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના મોટા ભાઈ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યની પત્નીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
17
18
બીકાનેરના લક્ષ્મીનારાયણ નાગલને સમાજ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે નવી દિલ્હીમાં સમરસતા સંસ્થાએ સમરસતા એવોર્ડ એનાયત કર્યો છે.
18
19
ભાજપમાંથી બહાર થયા બાદ જસવંસ સિંહ રવિવારે બપોરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપીના ઘરે પહોચ્યા હતાં. પ્રાપ્ત સુત્રોના જણાવ્યાનુસાર આ દરમિયાન તેમણે જિણા પર લખેલ પુસ્તકને લઈને થયેલ વિવાદ અને પાર્ટી બાજુથી કરવામાં આવેલ વ્યવહાર પર પોતાની વ્યથા ...
19