National News 893

ગુરુવાર, 16 એપ્રિલ 2026
0

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ

રવિવાર,ઑગસ્ટ 23, 2009
0
1
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકોમાં બે અન્ય દરદીઓમાં સ્વાઈન ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થવાથી પ્રદેશમાં આ દરદીઓની સંખ્યા 44 પહોંચી ગઈ છે.
1
2
વિખરાવનો પર્યાય બની રહેલા ભાજપ માટે રવિવારની સવાર મુશ્કેલરૂપ એક જ્વાળામુખી લઈને આવી. પાર્ટીનું એક અન્ય પાંદડુ ખરી પડ્યું, જ્યારે તેના મુખ્ય વિચારકોમાંથી એક બુદ્ધિજીવી સુધીદ્રં કુલકર્ણીએ રાજીનામું આપી દીધું.
2
3
સ્વાઇન ફ્લૂની મૃત્યુ નિપજવાનો આતંક જારી છે. દિલ્હીમાં બે દરદીઓના સ્વાઈન ફ્લૂથી મૃત્યુ નિપજ્યાં બાદ શનિવારે સાંજે આરએમએલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના એક અન્ય સંદિગધ દરદીએ પોતાના પ્રાણ ગુમાવ્યાં. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠવાડામાં પણ એક યુવકનું મૃત્યુ ...
3
4
નવી દિલ્હી. બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના પ્રશંસકોને વાયદો આપ્યો છે કે તેમના બ્લોગ પર મોકલવામાં આવેલ બધી જ ટીપ્પણીઓના તે જવાબ આપશે, પછી ભલે ને તે ગમે તે ભાષામાં હોય.
4
4
5
પટીયાળા હાઉસ કોર્ટે વર્ષ 2003ના સનસનાટીપૂર્ણ બુદ્ધજયંતિ પાર્ક ગેંગરેપ કેસમાં તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના બે બોડીગાર્ડને આજે આજીવન કારાવાસની સજા ફઠકારી હતી. જયારે અન્ય બે બોડીગાર્ડને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
5
6
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર લખેલા પુસ્તકને પગલે ભાજપા દ્વારા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી ભાજપ અને અડવાણીની પોલ ખોલી છે. જશવંતસિંહે ગુજરાતના તોફાનો, મોદી અને અડવાણી વચ્ચેના ...
6
7

જશવંત, ભાજપનો મામલો - સંઘ

શનિવાર,ઑગસ્ટ 22, 2009
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આરએસએસે જશવંતસિંહ પ્રકરણ ઉપર પોતાનો મત સાફ કરતાં કહ્યું હતું કે, તે ભારતીય જનતા પાર્ટી ભાજપનો અંદરનો મામલો છે અને આ મામલે સંઘને કોઇ લેવાદેવા નથી. આર.એસ.એસના પ્રમુખ મોહન રાવ ભાગવતે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, જશવંતની ...
7
8
ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી મૂકવાથી દુ:ખી થયેલા વરિષ્ઠ નેતા જસવંત સિંહે કહ્યુ છે કે આવો વ્યવ્હાર તો કોઈ પટાવાળા સાથે પણ નથી કરવામાં આવતો.
8
8
9
ભારતે આજે પાકિસ્તાનને મુંબઈમાં 26..11ના આતંકી હુમલામાં સંબંધે કેટલાક નવા દસ્તાવેજ પાકિસ્તાનને સોંપી દીધા.
9
10
ત્રણ દિવસની મથામણ બાદ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ રાજનાથસિંઘે આજે કહ્યું હતું કે એલ.કે. અડવાણી પક્ષનું સુકાન સંભાળી જ રાખશે અને પક્ષમાં ગેરશિસ્તને સહેજ પણ સાંખી લેવાશે નહીં. ત્રણ દિવસીય ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ...
10
11
ચેન્નાઇમાં આજે વહેલી પરોઢે 47 વર્ષના એક વ્યકિતનું સ્વાઈન ફલૂને લીધે મોત નિપજયું છે. પરિણામે દેશભરમાં આ રોગચાળામાં કુલ 45 વ્યકિતના મોત નિપજયા છે ત્યારે તમિળનાડુમાં મૃતાંક બે પર પહાચ્યો છે. આ જીવલેણ રોગચાળાને ડામવા માટે રાજય સરકારો દ્વારા પૂરતા ...
11
12
હરિયાણાના મુ્ખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ રાજ્યપાલને હરિયાણા વિધાનસભા ભંગ કરી રાજ્યમાં ચૂંટણી કરવાની ભલામણ કરી છે. હુડ્ડાએ આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલી દીધો છે ત્યારે ચૂંટણી આગામી ઓક્ટોબર માસમાં થાય એવું માનવામાં આવી રહ્યું છે. સરકારના કાર્યકાળ ...
12
13
ઝીણાને ધર્મનિરપેક્ષણ બતાવવાના વિરોધમાં ભાજપ દ્વારા પાર્ટીમાંથી હટાવવામાં આવેલા વરિષ્ઠ નેતા જશવંતસિંઘ મામલે લેવાયેલ નિર્ણય મામલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જશવંતની હકાવપટ્ટી દુખદ છે પરંતુ જરૂરી હતી.
13
14
ગૃહ મંત્રી પી. ચિદંબરમ ભૂટાનની ત્રણ દિવસની આધિકારિક યાત્રા પર કાલે થિંપૂ માટે રવાના થશે. આ દરમિયાન તેઓ સીમા સુરક્ષા અને પૂર્વોત્તર ઉગ્રવાદીઓની ગતિવિધિઓ સબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
14
15
મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના શિષ્ય, વર્ધાના પાવનધામ આશ્રમના ગૌતમ ભાઈને 17 મો રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર આપવામાં આવ્યો.
15
16

સ્વાઈન ફ્લૂથી વધુ પાંચના મોત

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
સ્વાઈન ફ્લૂએ ગુરૂવાર પાંચ અન્ય લોકોને પોતાનો શિકાર બનાવતા દેશભરમાં આ બીમારીથી મરનારા લોકોની સંખ્યા હવે 44 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રથમ વખત આ બીમારીથી બે લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે બેંગલુરુ, પુણે તથા મુંબઈમાં એક-એક મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત એક ...
16
17
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પનવેલ શહેરમાં સ્કૂલી બસ આગમાં લપેટાઇ જતા ઓછામાં ઓછા 10 બાળકો દાઝી ગયા હતા જે પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખાનગી મીની બસ પનવેલથી 30 કિલોમીટરના અંતરે સ્થિત નવી મુંબઇમાં ...
17
18
ગુજરાત સરકાર દ્વારા પોતે લખેલા પુસ્તક ઉપર લદાયેલાં પ્રતિબંધની આકરી ઝાટકણી કાઢતા બરતરફ કરાયેલાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા જસવંતસિંઘે કહ્યું હતું કે તે પ્રતિબંધોની વિચારસરણીને તુલ્ય છે અને એક નામાંકિત લેખત સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ‘ધી ...
18
19
સિમલામાં ચાલી રહેલી ભાજપની અતિ મહત્વપૂર્ણ ચિંતન બેઠકના બીજા દિવસે લોકસભાની ચૂંટણીમાં હાર માટેના આંતરિક અહેવાલ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. આંતરિક અહેવાલમાં ભાજપની હાર માટે પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ...
19