0
રાજ્યોના પ્રયાસ અપાર્યપ્ત - આઝાદ
શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
0
1
હરિયાણાના મુ્ખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ રાજ્યપાલને હરિયાણા વિધાનસભા ભંગ કરી રાજ્યમાં ચૂંટણી કરવાની ભલામણ કરી છે. હુડ્ડાએ આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલી દીધો છે ત્યારે ચૂંટણી આગામી ઓક્ટોબર માસમાં થાય એવું માનવામાં આવી રહ્યું છે.
સરકારના કાર્યકાળ ...
1
2
ઝીણાને ધર્મનિરપેક્ષણ બતાવવાના વિરોધમાં ભાજપ દ્વારા પાર્ટીમાંથી હટાવવામાં આવેલા વરિષ્ઠ નેતા જશવંતસિંઘ મામલે લેવાયેલ નિર્ણય મામલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જશવંતની હકાવપટ્ટી દુખદ છે પરંતુ જરૂરી હતી.
2
3
ગૃહ મંત્રી પી. ચિદંબરમ ભૂટાનની ત્રણ દિવસની આધિકારિક યાત્રા પર કાલે થિંપૂ માટે રવાના થશે. આ દરમિયાન તેઓ સીમા સુરક્ષા અને પૂર્વોત્તર ઉગ્રવાદીઓની ગતિવિધિઓ સબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
3
4
મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના શિષ્ય, વર્ધાના પાવનધામ આશ્રમના ગૌતમ ભાઈને 17 મો રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર આપવામાં આવ્યો.
4
5
સ્વાઈન ફ્લૂએ ગુરૂવાર પાંચ અન્ય લોકોને પોતાનો શિકાર બનાવતા દેશભરમાં આ બીમારીથી મરનારા લોકોની સંખ્યા હવે 44 થઈ ગઈ છે. દિલ્હીમાં પ્રથમ વખત આ બીમારીથી બે લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે બેંગલુરુ, પુણે તથા મુંબઈમાં એક-એક મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત એક ...
5
6
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પનવેલ શહેરમાં સ્કૂલી બસ આગમાં લપેટાઇ જતા ઓછામાં ઓછા 10 બાળકો દાઝી ગયા હતા જે પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખાનગી મીની બસ પનવેલથી 30 કિલોમીટરના અંતરે સ્થિત નવી મુંબઇમાં ...
6
7
ગુજરાત સરકાર દ્વારા પોતે લખેલા પુસ્તક ઉપર લદાયેલાં પ્રતિબંધની આકરી ઝાટકણી કાઢતા બરતરફ કરાયેલાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા જસવંતસિંઘે કહ્યું હતું કે તે પ્રતિબંધોની વિચારસરણીને તુલ્ય છે અને એક નામાંકિત લેખત સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ‘ધી ...
7
8
સિમલામાં ચાલી રહેલી ભાજપની અતિ મહત્વપૂર્ણ ચિંતન બેઠકના બીજા દિવસે લોકસભાની ચૂંટણીમાં હાર માટેના આંતરિક અહેવાલ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. આંતરિક અહેવાલમાં ભાજપની હાર માટે પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ...
8
9
રાષ્ટ્રએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ગુરૂવારે તેમની 65 મી જયંતી પર યાદ કર્યાં. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, વડાપ્રધાન મનમોહન સિંહ અને રાજીવ ગાંધીની પત્ની તથા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિવંગત નેતાને તેમના સ્મારક 'વીર ...
9
10
દેશના પ્રસિદ્ધ સંસ્કૃત કવિ અને આલોચક ડો. સત્યવત શાસ્ત્રીને બુધવારે અહીં 42 માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. થાઈલેન્ડની રાજકુમારી મહાચક્રી સિરિંથોએ સંસદ ભવન પુસ્તકાલયમાં બાલયોગી સભાગૃહમાં ડો. શાસ્ત્રીને આ પુરસ્કાર એનાયત કર્યો.
10
11
શાહરૂખ ખાનના અમેરિકાથી ઘરે પરત ફર્યાના એક દિવસ બાદ કેલીફોર્નિયાના ગર્વનર અને હોલીવુડ સુપરસ્ટાર આર્નલ્ડ શ્વાર્જનેગરે તેમને ડિનર પર આમંત્રણ પાઠવ્યું છે.
11
12
દુનિયા આગળ જતા કેવી હશે અને તેના મુજબ દરેક પગલુ આગળ માંડવુ એવુ કોઈ યુગદ્રષ્ટા જ કરી શકે છે. રાજીવ ગાંઘી પણ એક યુગદ્ર્ષ્ટા હતા. તેમને અર્થવ્યવસ્થાને જડથી સુધારવા અને કોમ્પ્યુટર દ્વારા ભારતને બદલવાનુ સપનુ જોયુ હતુ.
12
13
કૃષિપ્રધાન શરદ પવારે આજે જણાવ્યું હતું કે 10 રાજયોમાં 246 જિલ્લાઓ દૂષ્કાળગ્રસ્ત જાહેર થઇ ચૂકયા છે. અગાઉ તેઓએ માહિતી આપી હતી કે ચોખાનું ઉત્પાદન આ ખરીફ સિઝનમાં 10 મિલિયન ટન સુધી ઘટી શકે છે. કારણ કે દેશના એક તૃતિયાંશ હિસ્સામાં દૂષ્કાળની સ્થિતિ પ્રવર્તી ...
13
14
આરએસએસના વરિષ્ઠ નેતા શેસાદ્રી ચારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપમાંથી પીઢ નેતા જશવંતસિંહની હકાલપટ્ટીમાં કોઇપણ ભૂમિકા ભજવી નથી.
ચારીએ કહ્યું હતું કે મોહંમદ અલી ઝીણા અને સરદાર વલ્લભભાઇ પટેલ અંગે જશવંતસિંહના મતને લઇને સંઘના નેતાઓ ...
14
15
રાજસ્થાનના પાટનગર જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ સહિત અનેક હુમલાઓમાં સામેલ પ્રતિબંધિત સ્ટુડન્ટ ઇસ્લામિક મુમેન્ટ ઓફ ઇન્ડિયા (સિમી)ના કાર્યકરો ફરીવાર સક્રિય થઇ ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે.
એક અગ્રણી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા ...
15
16
પાકિસ્તાનના ઝીણા ઉપર લખેલા પુસ્તકને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પોતાને પાર્ટીના સભ્ય પદેથી હટાવાતાં વ્યથિત બનેલા જશવંતસિંહે કહ્યું હતું કે, મારી વર્ષોની મહેનત બાદ આજે પાર્ટીએ મને હનુમાનમાંથી રાવણ બનાવી દીધો છે.
પાર્ટી દ્વારા કરાયેલી ...
16
17
અહીં આજથી શરૂ થયેલી ભાજપની બેઠક ધારણા મુજબ તડફડવાળી બની છે. ભાજપની સંસદીય કમિટી દ્વારા જશવંતસિંહને પાર્ટીના સભ્ય પદેથી હટાવવામાં આવ્યા છે.
ભાજપની સંસદીય કમિટી દ્વારા જશવંતસિંહે પોતાના પુસ્તકમાં ઝીણાને સારા દેખાડવા તથા નહેરૂ અને સરદારને ખરાબ ...
17
18
સુપ્રીમ કોર્ટે દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલના ચાર બદમાશોને શિવસેનાના ત્રણ કાર્યકર્તાઓની હત્યાના કેસમાં ઉમરકેદની સજા સંભળાવી છે.
વર્ષ 1999 ના માર્ચ મહિનામાં સર્જાયેલા આ હત્યાકાંડના આરોપીઓ પૈકીના ત્રણેયને મહારાષ્ટ્ર સરકારે મૃત્યુદંડ ફટકારવાની અપીલ ...
18
19
પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સબ સેક્ટરમાં ભોર વડાલા ચૌકી નજીક સીમા સુરક્ષા ટુકડી (બીએસએફ) એ મંગળવારે 25 કિલોગ્રામ હેરોઈન કબ્જે કરી છે.
19