0
કાબુલમાં ચીની દૂતાવાસ નજીક વિસ્ફોટ
રવિવાર,જૂન 27, 2010
0
1
અફઘાનિસ્તાનના ઉરુજગાન પ્રાંતમાં શુક્રવારે તાલિબાન આતંકવાદીઓ દ્વારા અપહ્રત 11 લોકોના મૃતદેહો કબ્જે કરવામાં આવ્યાં. આ લોકોના માથા વાઢી નાખવામાં આવ્યાં હતાં. સમાચાર એજન્સી એફેઆઈ અનુસાર પોલી અધિકારી ગુલાબ ખાને જણાવ્યું કે, આ મૃતદેહ ખાસ ઉરુજગાન જિલ્લાના ...
1
2
યૂરોપીય અંતરિક્ષ એજંસીએ કહ્યુ છે કે એક સમયે સમગ્ર મંગળ ગ્રહ પર માનવના રહેવા લાયક સ્થિતિ હતી, ખાસ કરીને પાણીની હાજરીને કારણે.
2
3
જાપાને ઉત્તર કોરિયાને એશિયા માટે સંકટ બતાવ્યુ છે અને વિશ્વ નેતાઓને આગ્રહ કર્યો છે કે તેઓ આ જાણ્યા પચેહે તેની કડક નીંદા કરે કે તેણે દક્ષિણ કોરિયાના યુધ્ધપોતને ડુબાવ્યુ હતુ.
3
4
કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિંદબરમે શુક્રવારે રાત્રે પોતાના પાકિસ્તાની સમકક્ષ રહેમન મલિક સાથે મુલાકાત કરી અને એવુ કહેવાય છે કે તેમણે જમાત ઉદ દાવા પ્રમુખ હાફિઝ સઈદ અને કેટલાક લોકો સહિત મુંબઈ હુમલાના ષડયંત્રકારી વિરુધ્ધ ત્વરીત પગલા લેવાનુ દબાણ નાખ્યુ છે. ...
4
5
પોર્ટલેન્ડની એક મસાજ થેરેપિસ્ટે અમેરીકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મહીલાનું કહેવું છે કે ઓક્ટોબર-2006માં એક હોટલમાં અલ ગોરેએ તેની સાથે ‘અઈચ્છનિય જાતિય સંબંધ’ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુરાવાના અભાવે આ ...
5
6
અફઘાનિસ્તાનમાં નાટો સૈન્ય કમાન્ડરના પદ પરથી જનરલ સ્ટૈનલે મૈકક્રિસ્ટલને હટાવાયા બાદ વચગાળાના કમાન્ડરનો પદભાર બ્રિટિશ લેફ્ટિનેન્ટ જનરલ નિક પાર્કરને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મૈકક્રિસ્ટલને અમેરીકી રાષ્ટ્રપતિએ બરતરફ કરવાનો ...
6
7
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બે ટૂક શબ્દોમાં અફગાનિસ્તાનમાંથી જુલાઈ 2011થી સૈનિકોના પાછા ફરવાની ના પાડી. ઉલ્લેખનીય છે કે ઓબામાએ અફગાનિસ્તાનથી સૈનિકોના પરત ફરવાની તારીખ પહેલા જ નક્કી કરી હતી.
7
8
કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પરે કનિષ્ક વિમાનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવાજનોની ગુરૂવારે ઔપચારિક રીતે માફી માંગી હતી. કેનેડાના ઈતિહાસમાં સૌથી ભીષણ આતંકવાદી હુમલાના 25 વર્ષે હાર્પરે હેમ્બેર બે પાર્કમાં એર ઈન્ડિયા મેમોરિયલ પર ...
8
9
પાકિસ્તાનની એક કોર્ટે કથિત નિંદાજનક સામગ્રી માટે ગૂગલ અને હોટમેલ સહિત આઠ પ્રમુખ વેબસાઇટોં પર પ્રતિબંધનો કથિત આદેશ આપ્યો છે જ્યારે અધિકારીઓએ બુધવારે કહ્યું છે કે, આ વેબસાઇટોને બ્લોક કરવાનો તેમને કોઈ આદેશ મળ્યો નથી. મીડિયાના સમાચારોમાં કહેવામાં આવ્યું ...
9
10
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ખુદને અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવાના એક મામલામાં અફઘાનિસ્તાનમાં ટોચના અમેરિકી સૈન્ય કમાંડર જનરલ સ્ટેનલી મૈકક્રિસ્ટલને પદ પરથી હટાવી દીધા છે. મૈકક્રિસ્ટલનું સ્થાન ઇરાક યુદ્ધના નાયક રહેલા જનરલ ...
10
11
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસમાં કમીને દૂર કરવાના હેતુંથી બન્ને દેશોંના વિદેશ સચિવ ગુરુવારે ઇસ્લામાબાદમાં બેઠક કરવા જઈ રહ્યાં છે. ભારતનું જોર એ વાત પર પણ રહેશે કે, બન્ને પક્ષોના સંબંધોને પ્રભાવિત કરી રહેલી મુશ્કિલોંને દૂર કરવા માટે ‘સમર્પિત’ અને ...
11
12
મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કી બેનજીર ભુટ્ટો શહિદ પુરસ્કાર પ્રાપ્ત કરનારી પ્રથમ હસ્તી બની ગઈ છે. પુરસ્કારની સ્થાપના પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીએ ભૂતપૂર્વ વડાપ્રધાનની સ્મૃતિમાં કરી છે. પીપીએ ભુટ્ટોની જયંતી ...
12
13
બાંગ્લાદેશના ઉત્તરી-પૂર્વી ભાગમાં છેલ્લા કેટલાયે સપ્તાહોથી થઈ રહેલા વરસાદના કારણે પૂર આવવાથી લગભગ દોઢ લાખ લોકો બેઘર થઈ ગયાં છે અને હજારો હેક્ટર ભૂમિમાં ઉગાડેલો પાક નષ્ટ થઈ ચૂક્યો છે. સિલહટ જિલ્લાના જિલ્લા પ્રમુખ સજ્જાદ હુસૈને કહ્યું કે, છેલ્લા પાંચ ...
13
14
ભારત અને અમેરિકાની ચિંતાઓને નજરઅંદાજ કરતા ચીન દ્વારા પાકિસ્તાનમાં 650 મૈગાવોટ ક્ષમતાના બે પરમાણુ ઉર્જા એકમોના નિર્માણમાં નાણાકિય મદદ પૂરી પાડવાના નિર્ણય પર આગળ વધવાની સંભાવના છે. એવી સંભાવના છે કે, બુધવારે ન્યૂઝીલેન્ડમાં યોજાવવા જઈ રહેલી પરમાણુ ...
14
15
ટાઈમ્સ સ્કવેયરમાં એક મે ના રોજ કરવામાં આવેલા નિષ્ફળ કાર બોમ્બ હુમલાના મામલામાં પાકિસ્તાની મૂળના અમેરિકી ફૈજલ શહજાદે તમામ દસ આરોપોમાં મંગળવારે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. ગત સપ્તાહ 30 વર્ષીય ફૈજલ પર આતંકવાદ સંબંધી દસ આરોપ લગાડવામાં આવ્યાં હતાં ...
15
16
સદ્ભાવનાનો પરિચય આપતા પાકિસ્તાન 23 જૂનના રોજ ભારતના 17 કેદીઓને મુક્ત કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 24 જૂનના રોજ બન્ને દેશના વિદેશ સચિવોની મુલાકાત પહેલા વાઘા સીમા મારફત આ કેદીઓને ભારત મોકલી દેવામાં આવશે.
16
17
ઓક્ટોબર 2007 માં કરાચી ખાતેની રેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ બેનમઝીર ભુટ્ટોને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના મુખ્ય ભેજાબાજને પકડી લેવામાં આવ્યો હોવાનો દાવો પાકિસ્તાનના સુરક્ષાદળના અધિકારીએ કર્યો છે.
17
18
ચીનમાં કોલસાની એક ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 46 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. 26 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. હેનાન પ્રાંતમાં પીંગડીગસાન શહેરમાં આવેલી કોલસાની ખાણમાં આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ થયો ત્યારે કોલસાની ખાણમાં 72 ખાણિયાઓ કામ કરી ...
18
19
ચીનના દક્ષિણી ભાગમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 147 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે અને આશરે 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યાં છે. નાગરિક મામલાઓના મંત્રાલયે એક ...
19