0
અમેરિકામાં તોફાન, 83 લોકોના મોત
સોમવાર,મે 31, 2010
0
1
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે મુંબઈ હુમલાને બાબતે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઈદ પર કાર્યવાહી માટે કાયદકીય રીતે મજબૂત પુરાવાની જરૂર છે.
1
2
ફિલીસ્તીનીઓ માટે રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રી લઈને જહાજો ગજા જવા માટે રવાના થઈ ગયા છે.
2
3
ચીનની છ દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ચીની નામોના ઉપયુક્ત ઉચ્ચારણ માટે પોતાના ભાષણમાં દેવનાગરી લીપીનો ઉપયોગ કર્યો.
ગઈ 26 તારીખે ચીનના પ્રવાસની શરૂઆત કરી ચુકેલ રાષ્ટ્રપતિ અત્યાર સુધી બેઈજીંગ અને લ્યુયેંગની મુલાકત લઈ ચુકી છે અને ...
3
4
લાહોર. પાકિસ્તાન પ્રશાસને પીએમએલ-એન પ્રમુખ તેમજ પુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, તેમની પત્ની કુલસુમ નવાઝ, ભાઈ શહબાઝ શરીફ તેમજ તેમના પુત્ર હમજા શહબાજને સંપત્તિ ન ચુકવવા બદલ નોટીસ આપી છે.
4
5
મલાવીના રાષ્ટ્રપતિએ 14 વર્ષની જેલની સજા મળેલ સમલૈંગિક દંપતિ જોડાને માફ કરી દિધું છે અને તેમને મુક્ત કરવાનો આદેશ પણ આપી દિધો છે, પરંતુ સાથે સાથે જોર આપતાં કહ્યું છે કે સમલૈંગિકતા હજી પણ તેમના રૂઢિવાદી દક્ષિણ આફ્રીકી દેશોમાં ગેરકાનુની છે.
5
6
બ્રિટનમાં નવી ગઠબંધન સરકારને તે વખતે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે પોતાના ખર્ચના દાવાના ખુલાસા પછી નાણાંકીય મંત્રી ડેવિડ લોસે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી.
6
7
વારસા. પુર્વ યુરોપીય દેશ પોલેંડની અંદર આવેલા પુરને લીધે અત્યાર સુધી 18 લોકોનાં મૃત્યું થયા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
7
8
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિકે કહ્યું કે, લાહોરમાં અહમદી સમુદાયની બે મસ્જીદો પર થયેલ હુમલા પાછળ ભારતની ગુપ્ત એજંસી રૉ જવાબદાર હોવી જોઈએ.
8
9
લાહોરમાં આત્મઘાતી વિસ્ફોટકો, અત્યાધુનિક હથિયારો અને બોમ્બથી યુક્ત આતંકવાદીઓએ શુક્રવારે જુમ્માના નમાજ માટે એકત્ર થયેલ અહમદી મસલક સાથે સંકળાયેલા સેકડો લોકોથી ભરેલ બે મસ્જિદો પર જોરદાર હુમલો કરી લગભગ 80 લોકોની હત્યા કરી, અને અનેક અન્યને ઘાયલ કરી ...
9
10
જમાદ-ઉદ-દાવા પ્રમુખ હાફિદ સઈદની મુક્તિના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભારતે નિરાશા પ્રકટ કરવાના એક દિવસ બાદ પાકિસ્તાને કહ્યું છે કે, ભારતે પાકિસ્તાની કોર્ટના નિર્ણયનું 'એ પ્રકારે સન્માન કરવું જોઈએ જેવું તેણે અજમલ કસાબના મામલાના નિર્ણયનું કર્યું છે. ...
10
11
નેપાળના વડાપ્રધાન માધવ કુમારે કહ્યું છે કે, તે આગામી 48 કલાકની અંદર ત્યાગપત્ર આપી દેશે. નેપાળમાં શુક્રવારની અડધી રાતથી જ ઉત્પન્ન થયેલા સંવૈધાનિક સંકટ વચ્ચે પ્રધાનમંત્રી માધવ કુમાર નેપાલ આખરે માઓવાદીઓની રાજીનામાની આગણી આગળ ઝુંકી ગયાં. તેમણે કહ્યું ...
11
12
પાકિસ્તાનના ગૃહમંત્રી રહમાન મલિકે કહ્યું કે, પાકિસ્તાની અમેરિકી મૂળના સંદિગ્ધ આતંકવાદી ફૈસલ શહજાદનો તાલિબાન આતંકવાદીઓના પ્રભાવ ધરાવતા દક્ષિણી વજીરિસ્તાન કબાયલી વિસ્તારથી સંબંધ છે. મલિકે બુધવારની સાંજે કહ્યું કે, આ દિશામાં તપાસ જારી છે અને હજુ કોઈની ...
12
13
રશિયાના સ્ટાવ્રોપોલ શહેરમાં એક હોલની નજીક થયેલા વિસ્ફોટમાં ચાર જણ માર્યા ગયા હતા અને બીજા 39 ઘવાયા હતાં. આ ઘટના કોઈ ત્રાસવાદી કૃત્ય છે કેમ તેની તપાસ સત્તાવાળા કરી રહ્યાં છે. અશાંત ગણાતા નોર્થ કોકેસની સરહદે દક્ષિણ ઓફ કલ્ચર એન્ડ સ્પોટર્સની બહાર આવો ...
13
14
પાકિસ્તાનના સ્વાત ઘાટીમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ( ટીટીટી) નો કમાંડર મૌલાના ફજમુલ્લા પાક અફઘાન સીમા પર નૂરીસ્તાન પ્રાંતમાં થયેલા એક સંઘર્ષમાં પોતાના છ મિત્રો સાથે મૃત્યુ પામ્યો છે. ખાનગી સૂત્રોએ જણાવ્યું કે, મુલ્લા રેડિયોથી જાણીતા ...
14
15
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આજે પરસ્પર હિતોના દ્વિપક્ષીય મુદ્દાઓ તથા ક્ષેત્રોની સ્થિતિ વિષે ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓ સાથે વિચાર વિમર્શ કર્યો. વેને પાટિલની યાત્રાને મહત્વપૂર્ણ જણાવી છે, કારણ કે, ભારત અને ચીન પોતાના કૂટનીતિક સંબંધોની સ્થાપનાની 60 મી ...
15
16
પશ્વિમોત્તર પાકિસ્તાનના ઔરકજાઈ કબીલાઈ વિસ્તારમાં આતંકીઓના છુપાયેલા હોવાના ઠેકાણા પર સુરક્ષા ટુકડીના હવાઈ અને મેદાની હુમલામાં ઓછામાં ઓછા 40 તાલિબાની આતંકી ઠાર થયાં છે. સુરક્ષા સૂત્રએ જણાવ્યું કે, દાબોરી અને ઘિલજો વિસ્તારમાં આતંકીઓના છુપાયેલા ઠેકાણાઓ ...
16
17
પાકિસ્તાન એક વાર ફરી બે માર્ગ વચ્ચે વધતુ આગળ દેખાઈ રહ્યું છે. અહીં ન્યાયપાલિકા અને સરકારમાં સીધો સંઘર્ષ થવાનો ટકરાવ હવે સાફ દેખાવા લાગ્યો છે. મંગળવારે પાકિસ્તાન સરકારે એક વાર ફરી સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી વિરુદ્ધ ...
17
18
જમૈકા સરકારના કિસ્ટોફર કોફ ઉર્ફ ડુડુસને અમેરિકા પ્રત્યાર્પિત કરવાના નિર્ણયને પગલે સુરક્ષા ટ્કડીએ તેની ધરપકડ માટે કિંગ્સટન સ્થિત એક ઝુપડપટ્ટી વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવ્યું. આ અભિયાનના એક દિવસ પહેલા સરકારના આ નિર્ણયના કારણે ભડકેલી હિંસામાં ઓછામાં ...
18
19
સમકાલીન ભારતીય સિનેમાના આવિષ્કારકોમાં એક ફિલ્મકાર મણિ રત્નમને વેનિસ આંતર્રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સમ્માનિત કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં આયોજિત થનારા આ મહોત્સવમાં તેમને "2010 જૈગર-લીકૉલ્ટર ગ્લોરી ટૂ ધિ ફિલ્મમેકર" પુરસ્કાર આપવામાં આવશે. તાજેતરના ...
19