Newsworld News International 216

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

હેડલી આજે કબૂલશે પોતાનો ગુનો !

ગુરુવાર,માર્ચ 18, 2010
0
1
પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદૂ સમુદાયના સાંસદ એક ટોચના ન્યાયાધિશ દ્વારા હિંદુઓં વિરુદ્ધ લગાડવામાં આવેલા ગંભીર આરોપના વિરોધમાં સંસદથી વોકઆઉટ કરી ગયા. ન્યાયાધિશે આરોપ લગાવ્યો હતો કે, દેશમાં વસી રહેલા હિંદૂ સમુદાયના લોકો અહીં આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર ...
1
2
અફઘાનિસ્તાનમાં મંગળવારે ગેસ ટેન્કવાળા એક ટ્રકમાં વિસ્ફોટ થવાથી એક બસમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 32 બસ યાત્રીઓ મૃત્યુ પામ્યાં તથા છ લોકો ઘાયલ થયાં છે. કાબુલ-સલાંગ રાજમાર્ગના પ્રમુખ જનરલ મોહમ્મ્દ રજબે કહ્યું કે, યાત્રી અફઘાનિસ્તાન અને કાબુલને ...
2
3
મુંબઈ હુમલાનું ષડયંત્ર રચવાના આરોપી અમેરિકી નાગરિક ડેવિડ કોલમૈન હેડલીએ એક નાટકીય ઘટનાક્રમમાં 18 માર્ચના રોજ કોર્ટમાં પોતાનો આરોપ સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો છે. તેના વકીલ જૉન થીસે જણાવ્યું કે, તે 18 માર્ચના રોજ પોતાનો દોષ સ્વીકાર કરી લેશે.’ ...
3
4
અમેરિકાના એટાર્ની જનરલ એરિક હોલ્ડરે મંગળવારે કહ્યું કે, અલ કાયદાના સરગના ઓસામા બિન લાદેન પર કોઈ અમેરિકી કોર્ટમાં કેસ ચલવવામાં નહીં આવે કારણ કે, તેને જીવિત પકડી શકાય તેમ નથી. હોલ્ડર મંગળવારે બજેટ પર જુબાની માટે કોંગ્રેસની સમિતિ સામે ઉપસ્થિત થયાં ...
4
4
5
ચીન-ભારત સંબંધોને સકારાત્મક જણાવતા ચીને સીમા વિવાદ જેવા લંબિત મુદ્દોઓના સમાધાન માટે ભારત સાથે 'સારા ભાગીદાર' અને 'સારા પડોશી' ની જેમ કામ કરવાની ઈચ્છા જાહેર કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા છિન ગાંગે કહ્યું, ‘બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય ...
5
6
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં અમેરિકાના વિશેષ પ્રતિનિધિ રિચર્ડ હોલબ્રૂકે કહ્યું છે કે, દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલકાયદા અફ-પાક સીમા ક્ષેત્રમાં જબરદસ્ત દબાણમાં છે કારણ કે, તેના ટોચના 20 કમાંડરોમાંથી અડધા મૃત્યુ પામી ચૂક્યાં છે. તેમણે ...
6
7
આઈએસઆઈના એક ભૂતપૂર્વ ખાનગી અધિકારીએ પાકિસ્તાન સરકારના એ દાવાઓને ફગોવી દીધા છે કે, તાલિબાન પ્રમુખ હકીમુલ્લા મહેસૂદ અમેરિકી ડ્રોન હુમલામાં મૃત્યુ પામ્યો છે. આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારી ખાલિદ ખ્વાજાએ કહ્યું કે, ‘મારા બે પરિચિત નવ માર્ચના રોજ એ સમયે ...
7
8
પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સોમવારે અહીં કહ્યું કે, તેમને મૃત્યુનો ડર જરા પણ લાગતો નથી. પોતાના સરકારી આવાસ પર 'સૂફી મત અને શાંતિ' વિષય પર આંતરરાષ્ટ્રીય સમ્મેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, 'હું મૃત્યુથી ડરતો નથી. હું મારા મૃત્યુની રાહ ...
8
8
9
શ્રીલંકાના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ સરથ ફોનસેકા વિરુદ્ધ કોર્ટ માર્શલ શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે મહિંદા રાજપક્ષે વિરુદ્ધ ઉભા રહ્યાં હતાં પરંતુ હારી ગયાં હતાં. સૈનિક કોર્ટમાં ફોનસેકા પર કેસ ચાલશે. તેમના પર પદ પર રહેતા રાજનીતિમાં શામેલ હોવા ...
9
10
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાનું સ્વાસ્થ રવિવારે અચાનક બગડી ગયું. ત્યાર બાદ તેમને અહીં ગંગાલાલ રાષ્ટ્રીય હ્રદય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યાં. નેપાળ ન્યૂજે કોઈરાલાના પારિવારિક સૂત્રોના હવાલે જણાવ્યું કે, તેમની સારવાર માટે ભારતથી ...
10
11
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે ઓક્સફોર્ડશાયરમાં 466 એકરમાં સ્થિત એક આલીશાન મકાન ખરીદ્યું છે. જેની કીમત 1.5 કરોડ પાઉન્ડ છે. કિડીંગટન હોલ' નામના આ આલીશાન મકાનમાં નવ શયનકક્ષ છે જેમાં પાંચ સ્વાગત કક્ષ, ...
11
12
પાકિસ્તાન સરકાર મુંબઈ હુમલામાં એક માત્ર જીવત બચેલા આતંકવાદી અજમલ કસાબની ધરપકડ કરવા ઈચ્છે છે જેથી તે તેને પાકિસ્તાનની કોર્ટમાં રજૂ કરી શકે. જો કે, હાલ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, શું પાકિસ્તાન ભારતને કસાબ સોપવા માટે કહેશે. આ અગાઉ પાકિસ્તાને કહ્યું ...
12
13
અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં શનિવારે પાંચ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ અને ગોળીબારમાં 13 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 35 લોકો મૃત્યુ પામ્યાં. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર તાલિબાને કહ્યું કે, ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન (નાટો) ના વિસ્તારમાં આક્રામક અભિયાનની ...
13
14
મિશ્રના સૂચના મંત્રાલયે કહ્યું છે કે, જર્મનીની એક હોસ્પિટલમાં હોસ્ની મુબારકના સ્વાસ્થ્યમાં સુધાર આવી રહ્યો છે. ગત સપ્તાહે તેમને ગોલ બ્લેડરની સર્જરી કરવામાં આવી હતી. મંત્રાલયે શનિવારે યાદી જાહેર કરીને કહ્યું કે, હેડલબર્ગ યૂનિવર્સિટિ હોસ્પિટલના સર્જન ...
14
15
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત અને મ્યાનમાર સાથે સમુદ્રી સીમા વિવાદના ઉકેલમાં આશરે નવ વર્ષનો સમય લાગવાનું અનુમાન વ્યક્ત કરતા વર્ષ 2017-18 સુધી રકમની માગણી કરી છે. એક સમાચાર પત્ર અનુસાર નાણા મંત્રાલયની ભંડોળની માગણી કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, ...
15
16
મેડાગાસ્કરમાં આવેલા તોફાનમાં 14 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. 27000 લોકો બેઘર થઈ ગયાં છે અને હજારો મકાનોને નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી ડીપીએ અનુસાર શુક્રવારે આવેલા તોફાનમાં મનાંજારી ગામ નજીકના વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. સ્થાનીય અધિકારીઓના ...
16
17
પાકિસ્તાન એક વાર ફરી ધમાકાથી કંપી ઉઠ્યુ છે. સ્વાતમાં એક પોલીસ પોસ્ટ પર થયેલ ધમાકામાં સાત લોકોના મોત થઈ જવાના સમાચાર છે.
17
18
દક્ષિણ કજાકિસ્તાનમાં આજે બે બાંધોમાં પૂર આવવાથી લગભગ 30 લોકોના મોત થઈ ગયા અને હજારો લોકોને તેમના ઘરમાંથી કાઢી લેવામાં આવ્યા. કજાકિસ્તાનમાં જોરદાર વરસાદ પછી પૂર આવ્યુ.
18
19
પાકિસ્તાનના પૂર્વી શહેર લાહોરમાં એક બજારની નજીક એક પછી એક સતત પાંચ વિસ્ફોટ થયો. જો કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી.
19