0
રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ અફઘાનિસ્તાન પહોંચ્યાં
સોમવાર,માર્ચ 8, 2010
0
1
તુર્કીના પૂર્વી પ્રાંત ઈલજિંગમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 38 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી છે. સ્થાનીય સમાચાર ચેનલ એનટીવીના હવાલે જણાવામાં આવ્યું છે કે, ભૂકંપના કારણે 38 લોકોના મૃત્યુ નિપજ્યાં ...
1
2
પાકિસ્તાનના આ પૂર્વે શહેરમાં પોલીસની વિશેષ તપાસ ટુકડીના કાર્યાલયમાં એક આત્મઘાતી હુમલામાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે ઓછામાં ઓછા 45 અન્ય લોકો ઘાયલ થયાં છે. વિસ્ફોટ સવારે લગભગ સવા આઠ વાગ્યે મોડલ ટાઉન વિસ્તારમાં સ્થિત કાર્યાલયમાં થયો. પંજાબ ...
2
3
ઈરાકમાં રવિવારે આયોજીત સંસદીય ચૂંટણી દરમિયાન વિવિધ સ્થળો પર થયેલ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા.
3
4
લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફના ઘર પાસે બ્લાસ્ટ થયો.
4
5
ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષના ભારતીય બાળક ગુરશાન સિંહ ચન્નાના મૃત્યુના કેસમાં ભારતીય મૂળના 23 વર્ષીય વ્યક્તિને આરોપી જણાવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોલીસ એ લીલા રંગની ગાડીને પણ શોધી રહી છે જે દુર્ઘટનાસ્થળ પર જોવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરશાનનો ...
5
6
ઈરાકમાં સંસદીય ચૂંટણી માટે રવિવારે થઈ રહેલા મતદાન દરમિયાન મોર્ટાર અને બોમ્બ મારફત કરવામાં આવેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 24 લોકો મૃત્યુ પામ્યાં છે જ્યારે અંસખ્ય લોકો ઘાયલ થયાં છે. સમાચાર એજન્સી સિન્હુઆના આંતરિક મંત્રાલયના સૂત્રોના હવાલે એ સમાચાર આપ્યાં ...
6
7
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ શનિવારે કહ્યું કે, શિક્ષા સુવિધાઓના અભાવ અને તાલિબાન હુમલાના કારણે સ્કૂલ જવાની ઉમર ધરાવતા આશરે 50 લાખ બાળકો સ્કૂલથી બહાર છે. તેમણે આતંકવાદીઓને આવા હુમલાઓને રોકવાનો અનુરોધ કર્યો છે. સમાચાર એજન્સી ડીપીએ અનુસાર ...
7
8
બ્રિટિશ વડાપ્રધાન ગાર્ડન બ્રાઉને બ્રિટેન દ્વારા વર્ષ 2003 માં ઈરાક પર કરવામાં આવેલા હુમલાના બચાવ કર્યો છે અને તેને યોગ્ય નિર્ણય જણાવ્યો પરંતુ તેમણે સ્વીકાર કર્યો કે, આક્રમણકારી સેના ઈરાકમાં શીઘ્ર શાંતિ સ્થાપિત કરવામાં વિફળ રહી. બ્રાઉને ભૂતપૂર્વ ...
8
9
પાકિસ્તાનના પશ્વિમોત્તર સીમાંત પ્રાંતના હેંગૂ જિલ્લાના થાલ વિસ્તારના બજારમાં વાહનોના કાફલા પાસે આત્મઘાતી બોમ્બ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકો મૃત્યુ પામ્યાં અને 30 અન્ય ઘાયલ થયાં છે. કોહાટ અધિકારી ખાલિદ ખાન ઉમરજઈએ કહ્યું કે, આત્મઘાતી હુમલા ...
9
10
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને ગત સપ્તાહ આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ચિલીના લોકો દ્વારા દેખાડવામાં આવેલા સાહસ અને સહજતાની પ્રશંસા કરી છે. સમાચાર એજન્સી ડીપીએ અનુસાર મૂન સ્થિતિનું નિરીક્ષણ લેવા માટે ચિલી પહોંચ્યાં છે. મૂને ચિલીની રાષ્ટ્રપતિ મિશેલ ...
10
11
ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષીય ભારતીય બાળક ગુરશન સિંહના બહુપ્રતીક્ષિત પોસ્ટમોર્ટર રિપોર્ટમાં તેના મૃત્યુના કારણોનો ખુલાસો થઈ શક્યો નથી. આ બાળક પોતાના ઘરેથી ગાયબ થયાં બાદ મૃત મળી આવ્યો હતો. વિક્ટોરિયાના ઉપ પોલિસ અધિકારી સર કેન જોન્સે કહ્યું પોસ્ટમોર્ટમ ...
11
12
બાલ્ટિક સાગરના બરફમાં લગભગ 50 જહાજ ફસાઈ ગયાં છે જેમાં હજારો લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. સ્વીડિશ નૌવહન પ્રશાસન અનુસાર બરફના વિશાળકાય ટુકડાઓ નીચે પડવાના કારણે અનેક જહાજો એક બીજા સાથે ટકારાઈ ગયાં છે તેમાંથી એક જહાજમાં 1000 થી વધુ લોકો મુસાફરી કરી ...
12
13
અમેરિકાના રક્ષા મંત્રાલય પેંટાગનમાં બનેલા મેટ્રો ટ્રેન પ્રવેશ દ્વાર પર ગોળીબારમાં બે પોલીસ અધિકારી તથા એક સંદિગ્ધ નાગરિક ઘાયલ થયો છે. ગોળીબાર બાદ સુરક્ષાટુકડીએ પૂરા ભવનને બંધ કરી દીધુ અને સુરક્ષાની તપાસ કરી. કમાંડર વેંડી સેન્યડેરે કહ્યું કે, ...
13
14
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ત્રણ વર્ષના એક ભારતીય બાળકનો મૃતદેહ મળી આવ્યાના એક દિવસ બાદ પણ સ્થાનીય પોલીસને આ ઘટના વિષે કોઈ મહત્વપૂર્ણ કડી હાથ લાગી નથી. આ બાળકનું નામ ગુરશાન સિંહ ચન્ના છે. મેલબર્ન હવાઈમથક નજીક વાઈલ્ડવુડ રોડ પર ગુરૂવારે રાત્રે તેનો ...
14
15
જોર્ડનમા સૈનિકોને લઈને જઈ રહેલી એક બસના ઇરાકી સીમા નજીક એક તેલ ટેંકર સાથે અથડાઈ જવાથી નવ લોકો મૃત્યુ પામ્યાં છે તથા 13 લોકો ઘાયલ થયાં છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર જન સુરક્ષા નિદેશાલયે એક યાદીમાં કહ્યું છે કે, ખરાબ હવામાનના કારણે રાજમાર્ગ પર ...
15
16
ગુજરાતના સૂરત શહેરમાં 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટોના કથિત સુત્રધારને બ્રિટેનમાંથી પકડી લેવામાં આવ્યો છે અને તેને 25 માર્ચના રોજ એક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ટાઇગર હનીફ (49 વર્ષ) ને બોલ્ટનના એક ગામમાં એક દુકાનમાંથી પકડી લેવામાં આવ્યો છે. ભારત ...
16
17
ઇરાકના શહેર બકુબામાં બુધવારે ચાર બોમ્બ ધડાકાઓ થયાં. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 33 લોકો મૃત્યુ પામ્યાં અને 58 થી વધુ લોકો ઘાયલ થયાં છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર પોલીસે જણાવ્યું કે, અગાઉ થયેલા બે હુમલાઓમાં ઘાયલોને લઈને જઈ રહેલી એક એંબુલેંસને નિશાન ...
17
18
ચિલીમાં ગત સપ્તાહે આવેલા વિનાશકારી ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 795 થઈ ગઈ છે. સમાચાર એજેંસી સિન્હુઆ અનુસાર રાષ્ટ્રીય આપાત કાર્યાલયે જણાવ્યું કે, ભૂકંપથી 20 લાખ લોકો પ્રભાવિત થયાં છે. ચિલીની રાષ્ટ્રપતિ મિશેલ બૈકલેટે કહ્યું કે, ...
18
19
કુવૈત સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે વિદેશીઓને નોકરી આપવા પર પ્રતિબંધ મુકી શકે છે. જો આ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવે તો ખાડી દેશોમાં નોકરી માટે જતા ભારતીયોને ઘણું જ નુકસાન થઈ શકે છે. નોકરી માટે કુવૈત ભારતીયોમાં પસંદગીનું સ્થાન છે. કુવૈતમાં ...
19