0
ચીનમાં પૂરનો ખતરો !
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
ઝીમ્બાબ્વેમાં રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની સત્તાધારી પાર્ટી અને મુખ્ય વિપક્ષી દળ વચ્ચે સત્તાની સાંઠગાંઠને લઈને હાલ પુરતાં રાજકીય સંકટનો અંત આવ્યો છે.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
પાકિસ્તાનનાં સંકટગ્રસ્ત પશ્ચિમોત્તર ક્ષેત્ર અને તેની આસપાસનાં આદિવાસી વિસ્તારોમાં ગુરૂવારે સેનાની કાર્યવાહીમાં 32 જેટલાં આતંકવાદીઓનાં મોત થયાં છે.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
કાહીરાની એક ઝુપડપટ્ટી વિસ્તારમાં ગયા સપ્તાહે થયેલા ભૂસ્ખલનથી મરનારાઓની વધીને 72ની થઈ ગઈ છે.
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
શ્રીલંકાનાં અશાંત એવા ઉત્તરનાં ભાગોમાં લિટ્ટેએ કરેલા હુમલામાં સાત ખેડૂતોનાં મોત થયા છે. જ્યારે સેના સાથે સંઘર્ષમાં 18 જેટલાં વિદ્રોહીઓનાં મોત થયા છે.
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
છેલ્લા ચાર સપ્તાહથી વધારે સમયથી ચાર મોટા તોફાનોએ હૈતીને ઘમરોળીને મુકી દીધું છે. આ તોફાનોને કારણે 326 નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે 50 લોકોથી વધારે ગાયબ થયાં છે.
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં વ્હાઈટ હાઉસે કહ્યું છે કે સૂચિત ભારત અમેરિકા અણુ સમજૂતિની દરખાસ્તને અંતિમ મંજૂરી માટે કોંગ્રેસને મોકલી દેવમાં આવ્યો છે
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
વિપક્ષનાં નેતા લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાનનાં નવા વરાયેલાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને અભિનંદન પાઠવ્યા હતાં. અને, ભારત પાકિસ્તાન વાર્તા પ્રક્રિયા ચાલુ રાખવા સમર્થન આપ્યું હતું.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
11 સપ્ટેમ્બર 2001નાં રોજ એટલે આજથી સાત વર્ષ પહેલાં અમેરિકા ઈતિહાસનાં સૌથી ભયાનક ત્રાસવાદી હુમલાનો ભોગ બન્યું હતું. ન્યુયોર્કનું નાક ગણાતી વર્લ્ડ ટ્રે઼ડ સેન્ટરને ધ્વંસ કરીને આતંકીઓએ હજારો અમેરિકીઓની હત્યા કરી નાંખી. અને, અમેરિકી સુરક્ષાની પોલ ...
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
જાપાન, ઈન્ડોનેશિયા , ચિલી અને દુબઈમાં ગુરૂવારે સવારે ભૂકંપનાં ઝાટકાઓ અનુભવાયા હતાં. જાપાનનાં ઉત્તરનાં હોક્કાઈદો મહાદ્વીપ તથા ઈન્ડોનેશિયાનાં પૂર્વી મોલુકસ દ્વીપ સમૂહમાં ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં લઈને સુનામીની ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
પાકિસ્તાનનાં દીર જિલ્લામાં સંદિગ્ધ આતંકવાદીઓ દ્વારા એક મસ્જિદ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જેમાં 14 નાગરિકોનાં મોત થયા હતાં, જ્યારે 35 લોકો ઘાયલ થયાં હતાં.
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ભારતમાં સફેદ આરસપહાણ પથ્થરમાંથી બનાવવામાં આવેલી પંજાબનાં શીખ મહારાજા રણજીતસિંહની મૂર્તિનું આગામી 9 ઓક્ટોબરનાં રોજ લિલામી કરવામાં આવશે.
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
પંદર અરબ વર્ષો પહેલાં થયેલ બ્રહ્માંડની ઉત્પત્તિની વણઉકેલ સવાલને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો મથી રહ્યાં છે. આ દિશામાં તેઓ સફળ રીતે આગળ વધી રહ્યાં છે.. વિજ્ઞાનનાં ઈતિહાસમાં 10 સપ્ટેમ્બરનો દિવસ ભૌતિક વિજ્ઞાનનાં ક્ષેત્ર માટે ઘણો મહત્ત્વનો સાબિત થશે. અને ...
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યની શોધ કરવાનાં ઉદ્દેશ્યથી યુરોપીયન પરમાણુ અનુસંધાન સંગઠન કેર્નનાં વૈજ્ઞાનિકોએ બહુચર્ચિત બિગ બેંગ મહાપ્રયોગ બુધવારે શરૂ કરી દેવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ ધરતીની નીચે 100 મીટર 27 કિલોમીટર લાંબી સુરંગ બનાવી છે,
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
રક્ષા મંત્રી એ કે એન્ટોની હાજરીમાં થયેલા કરાર મુજબ અમેરિકા ભારતને 17 કરોડ ડોલરનાં હાર્પુન મિસાઈલ વેચશે.
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ઉત્તરી ચીનમાં ખનન દરમિયાન નીકળેલા કચરાનો ઢગલો નીચે વિખેરાતાં, તેમાં દબાઈને 56 લોકોનાં મોત થયા છે. જ્યારે સેકડો નાગરિકો લાપતાં છે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
અમેરિકી સરકારને વિશ્વાસ છે કે તે આ સત્રમાં જ કોંગ્રેસ પાસેથી 123 સમજૂતિને મંજૂરી અપાવી દેશે. તેના માટે તેણે બે દિવસમાં સુધારેલ હાઈડ એક્ટનો સંશોધિત પેકેજ તૈયાર કરવા પ્રયત્ન કરી રહ્યું છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
સાહિત્ય ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત પુરસ્કાર બુકર પુરસ્કાર માટે 2008 માટે બે ભારતીય લેખકોની પસંદગી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મૈન બુકર પુરસ્કાર માટે ભારતીય લેખકો અરવિન્દ અડીગ અને અમિતાભ ઘોષની પસંદગી કરવામાં આવી છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
અફઘાનિસ્તાનનાં દક્ષિણ તથા પૂર્વ ક્ષેત્રમાં બે અલગ અલગ હવાઈ હુમલામાં 27થી વધુ આતંકવાદીઓનાં મોત થયા હતાં. જેમાં કેટલાંક ચેચેન લડવૈયા પણ સામેલ હોવાની આશંકા છે.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાને ભ્રષ્ટાચારનાં કેસમાં મંગળવારે જમાનત મળી હતી. એક વર્ષ સુધી અટકાયતમાં રહ્યા બાદ મંગળવારે તેમને છોડી મુકવામાં આવ્યાં હતાં.
19