હોંગકોંગે જણાવ્યું હતું કે, બર્ડફ્લૂ ફેલાયા બાદ બજાર અને દૂકાનોમાં બધા જીવતા મરઘાઓને મારવામાં આવશે. કૃષિ, મત્સ્ય અને સંરક્ષણ વિભાગનાં નિર્દેશક સિયુ હિંગે કહ્યું હતું કે, માર્કેસ, સ્ટોર્સ અને ફ્રેશ ફૂડ સ્ટોર્સ પર જીવતા બચેલા મરઘાઓ ચપગ્રસ્ત ક્ષેત્રમાં ...