0

મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને કર્યા ભાજપ પર તીખા પ્રહાર

ગુરુવાર,માર્ચ 7, 2013
0
1
ભારતમાં દિવસો દિવસ મહિલાઓ સાથે વધતા જતા અત્યાચારોને ધ્યાનમાં રાખતા સરકારે નવા કાનૂન સંશોધન વિધેયકમાં વિધેયકમાં યુવતીઓનો પીછો કરવો, તેના પર એસિડથી હુમલો, અશ્લીલ ઈશારા અને અનુચિત સ્પર્શ જેવા અપરાધો માટે પણ આકરી સજાના પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે.
1
2
કોંગ્રેસી નેતાઓ દ્વારા આ સમગ્ર અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યા પછી થરૂરે સાવધાનીપૂર્વક પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પક્ષ કે સરકાર તરફથી આવું નથી કહી રહ્યા પણ આ તેમનું વ્યક્તિગત મંતવ્ય છે. થરૂરે કહ્યું હતું કે મોદી સાથે ...
2
3
કુંડામાં ઘટનાના ચાર દિવસ પછી પણ યૂપી પોલીસે એ ગોળી નથી શોધી શકી જેમાં ડીએસપી જિયા ઉલ હકની હત્યા થઈ. સરકાર કહી ર્હી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમને એક ગોળી વાગી, જ્યારે કે ડીએસપીની ડોક્ટર પત્નીનુ કહેવુ છે કે તેના પતિને ત્રણ ગોળીઓ વાગી. પ્રશ્ન ...
3
4
બેજેપી સાંસદ વરુણ ગાંધીને મંગળવારે કોર્ટમાંથી મોટી રાહત મળી. જ્યા તેણે બરખેડા કેસમાં ભડકાઉ ભાષણ આપવા બાબતે કોર્ટમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. અન્ય એક કેસમાં તેઓ પહેલા જ મુક્ત થઈ ગયા છે. કોર્ટે પુરાવાના અભાવથી તેમણે કોર્ટમાંથી મુક્ત કરી દીધા છે. ...
4
4
5
. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ 10 વર્ષમાં રાજનીતિનો ચહેરો બદલી નાખશે. જો આવુ ન કરી શક્યા તો તેઓ પાછળ હટી જશે. આ વાત તેમણે સંસદ ભવનના સેંટ્રલ હોલમાં સાંસદો સાથે મુલાકાત દરમિયાન કરી.
5
6
જાણીતા કવિ લેખક અને ટીમ અન્નાના સભ્ય કુમાર વિશ્વાસે પોતાની તાજી ફેસબુક પોસ્ટમાં પ્રતાપગઢના કુંડામા6 માર્યા ગયેલા ઉપાધીક્ષક જિયા ઉલ હક વિશે લખ્યુ છે અને સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચનને પૂછ્યુ છે કે શુ તેઓ લખનૌ જઈને રડશે ?
6
7
: હજુ ગઈકાલે જ જ્યા ગુજરાતના મુખ્યમંત્રીને આમંત્રણ પરત લઈ લીધુ એ અમેરિકન બિઝનેસ સ્કૂલ વ્હોર્ટનનું આમંત્રણ રાહુલ ગાંધીએ સ્વીકાર્યુ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધીને વ્હોર્ટન બિઝનેસ સ્કૂલના ઈકોનોમીક ફોરમમાં લેક્ચર આપવા નિમંત્રણ આપવામાં આવ્યું ...
7
8
અમેરિકાના વોર્ટન ઈંડિયા ઈકોનોમિક ફોરમમાં ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીનુ ભાષણ રદ્દ થતા હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે. ફોરમમાં મોદીનું મુખ્ય ભાષણ થવાનું હતુ, પણ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના વિરોધને કારને તેમનો ...
8
8
9
ઝિયા ઉલ હકના મોતના આરોપ હેઠળ રાજીનામુ આપી ચુકેલ અખિલેશ મંત્રી મંડળના રાજા ભૈયાને લઈને યુપીમાં રાજકારણીય પરિસ્થિતિ હાલ નાજુક છે જેને જોતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે દેવરિયામાં શહીદ પોલીસ અધિકારી ઝિયા ઉલ હકના પરિવારજનોની મુલાકાત લીધી ...
9
10
અણ્ણાની પાર્ટીમાંથી જુદા પડેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં થનારી ચૂંટણી પહેલા સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. અરવિંદ કેજરીવાલે 23 માર્ચે ભગતસિંહની શહાદતના દિવસે વીજળીના ભાવવધારાના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે.
10
11
નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા પર મુસલમાનોને કોઈ વાંધો નથી આવુ નિવેદન આપ્યા બાદ જ સોમવારે દારુલ ઉલૂમ દેવનંદના પૂર્વ કુલપતિ ગુલામ મુહમ્મદ વસ્તાનવીએ કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદીના હાથ લોહીથી ખરડાયેલ છે. તેથી તેઓ પ્રધાનમંત્રી બનવા માટે ...
11
12
ઉત્તરપ્રદેશના ખાદ્ય મંત્રી રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ પોલીસ ઉપધિક્ષક્ષ જિયા ઉલ હકની હત્યામાં નામ આવતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જો કે રાજા ભૈયાએ હત્યામાં જોડાયા હોવાના આરોપથી ઈંકાર કર્યો છે. તેઓ કહે છે કે તેઓ નિર્દોષ છે. રાજા ...
12
13
બીજેપીની કાર્યકારિણી બેઠકમાં મોદી દ્વારા કોંગ્રેસને ઉધઈ કહેવા પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી, મોદીના જવાબમાં કોંગ્રેસના મણિશંકર ઐયરે ભાજપાને મુસલમાનની હત્યા કરનાર પાર્ટી બતાવી અને મોદીને સાપ-વીંછી કહ્યા. સંસદીય મંત્રી રાજીવ શુક્લાએ પણ ભાજપા ...
13
14
ત્રણ દિવસ ચાલેલ ભાજપની કાર્યકારિણી બેઠકમાં તો મોદીના ગુણગાન થયા જ છે, પણ હવે મુસ્લિમ લોકો પણ મોદીને પીએમ બનાવવા તૈયાર છે. જે બતાવે છે કે મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યોનો કોઈ જવાબ નથી. ભારતીય જનતા ઈચ્છે છે કે સમગ્ર ભારતનો વિકાસ ગુજરાત જેવો થાય. ...
14
15
જલંધરમાં નકેદર વિસ્તારમાં આવેલા ઝહિર ગામે એક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બસમાં બેઠેલા 11 બાળકોના મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માત નકોદર નજીક થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માતમાં અન્ય અનેક બાળકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો મળ્યા ...
15
16
ભાજપની રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની બુલંદ માગણી વચ્ચે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું. તેમણે ગરીબી અને મોંઘવારી માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવતા કહ્યુ કે એક ...
16
17
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યુ કે જે લોકોએ પાર્ટી છોડીને અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી છે તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા હવે બંધ થઈ ગયા છે. પક્ષ ઉપાધ્યક્ષ બન્યા પછી મુંબઈની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓ તેમજ પદાધિકારીઓ સાથે પોતાની ...
17
18
. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શરદ પવારની એનસીપીની વચ્ચે મહારાષ્ટ્રમાં થયેલ ઝડપથી જોડાયેલ કે સત્ય સામે આવ્યુ છે. મુંબઈ પોલીસમાં નોંધાયેલ એક એફઆઈઆરના મુજબ મનસે કાર્યકર્તાઓએ પોતાના નેતા રાજ ઠાકરેને ખુશ કરવા માટે 35000 રૂપિયામાં એક જૂની ...
18
19
- ઉત્તર પૂર્વમાંથી ઘણા રાજ્યોમાં ઘુસપેઠથી જનસંખ્યા સંતુલન બગડ્યુ છે. - ઘુસણખોરોને રેશનકાડ કે વોટિંગ કાર્ડ ન મળવુ જોઈએ - ગુજરાતના દરેક રાજ્યમાં બાંગ્લાદેશી ઘુસણખોરો છે - સરકારમાં આતંકવાદ સામે લડવાની ઈચ્છાશક્તિ નથી - સંપ્રગના રાજ્યમાં સુરક્ષા નહી મળે
19