ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

બુરે દિન આને વાલે હૈ : રાંધણ ગૈસના બાટલો 10 રૂપિયા મોંઘો થશે.

શનિવાર,જૂન 21, 2014
0
1
અમદાવાદ અમદાવાદમાં રથયાત્રાના નગારા વાગી રહ્યા છે. ત્યારે યાત્રા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામાં બહાર પાડ્યા છે તે સંદર્ભે શહેર કોટડા પોલીસે વાસની લાકડી રાખવા બદલ એક ...
1
2
દિલ્હી જે અમેરિકાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વીઝા આપવાની મનાઈ કરી,તે જ અમેરિકા હવે ભારતના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને વીઝા આપવા મંજૂર થઈ છે. એટલું જ નહી પણ યુએસ કાંગ્રેસને પણ મોદી સંબોધે તેવી સંજોગો ઉભા થઈ રહ્યાં છે. જો ...
2
3
. મુંબઈના કૈપા કોલા કંપાઉંડમાં રહેનારા લોકોને પોતાનુ મકાન ખાલી કરવા માટે આપવામાં આવેલ સમય ખતમ થઈ ગયો છે. બીએમસીની ટીમ કંપાઉંડ પર કાર્યવાહી માટે પહોંચી ગઈ છે. બીજી બાજુ અંદર હાજર લોકો કોઈપણ કિમંતે સ્થાન ખાલી કરવા તૈયાર નથી. હાલ બંને પક્ષોની વચ્ચે ...
3
4
બિહારમાં ગણિતજ્ઞ આનંદ કુમારની સંસ્થા સુપર 30એ સારુ પરિણામ આપ્યુ છે અને આ સંસ્થાના કુલ 30 વિદ્યાર્થીઓમાથી 27 આ વખતે આઈઆઈટી-જેઈઈ એડવાંસ્ડ પરીક્ષામાં સફળ થયા છે.
4
4
5
પાકિસ્તાનની મહેમાનગતી માણી ગદગદ થયા પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને ૧૫ દિવસ સુધી વિઝીટીંગ લેક્ચરર તરીકે પાકિસ્તાન ગયેલા એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના અધ્યાપક પ્રો.ભાવના મહેતાનુ કહેવુ છે કે પાકિસ્તાનના સ્ટુડન્ટસમાં ...
5
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળતા તેમની પત્ની જશોદાબેનને ગુસ્સો આવી જાય છે. જશોદાબેન નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળવા નથી માંગતા. એક અંગ્રેજી પત્રિકામાં મોદીની પત્ની જશોદાબેનનો ઈંટરવ્યુ છપાયો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે તે ...
6
7
કોંગ્રેસી નેતાઓને કદાચ પ્રધાનમંત્રી મોદી પસંદ આવવા લાગ્યા છે. પહેલા શશિ થરુરે પીએમ મોદીને લઈને સારા બોલ બોયા હતા. હવે જયરામ રમેશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે તો મોદીને 'ભારતના રિચર્ડ નિક્સન' પણ કહી દીધા. રમેશ મુજબ મોદીમાં રિચર્ડ નિક્સન ...
7
8
મોંઘવારીના મોરચે મોદી સરકારની અગ્નિપરીક્ષાનો પ્રારંભ થયો છે. નબળા ચોમાસાના એંધાણની સાથે-સાથે જથ્‍થાબંધ મોંઘવારીનો આંક પાંચ મહિનાની ઉંચી સપાટીએ આવતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ચૂંટણી શાનદાર વિજય મેળવ્‍યા બાદ મોદી સરકારને પ્રથમ પરીક્ષાના મામલે ખરાબ ...
8
8
9
માત્ર મોબાઇલ ફોન, ફેશનબેલ વસ્ત્રો કે અન્ય ચીજવસ્તુઓની ઓનલાઇન શોપિંગ થાય છે એવું નથી બલ્કે હવે તો લોકો ચોમાસામાં ઘરની બાલ્કનીમાં કે ટેરેસ ગાર્ડનમાં સુશોભિત ફુલોના રોપાની પણ ઓનલાઇન શોપિંગ કરતાં થયાં છે. પર્યાવરણ પ્રત્યેની લોકજાગૃતિ વધતાં નર્સરી ...
9
10
ટ્રાફિકમાં ફસાયેલા જ્યા સેકડો દર્દીઓ રસ્તામા જ દમ તોડી નાખે છે. ત્યા આનાથી વિપરિત ઘટના ચેન્નઈના એક હોસ્પિટલમા જોવામાં મળી. એક સામાન્ય યુવકની જીંદગીને બચાવવા માટે આખી ટ્રાફિક રોકી દેવામાં આવી. એવી એક એમ્બુલેંસને રસ્તો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી ...
10
11
પીએમઓએ રાજનાથ સિંહને પર્સનલ સેક્રેટરી રાખવાની માંગને નકારી દીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ગૃહ મંત્રી રાજનાથ સિંહે યુપીના આલોક સિંહને પોતાના પર્સનલ સેક્રેટરી રાખવાની માંગ કરી હતી. આલોક સિંહ 1995 બેચના યુપી કાડરના ઓફિસર છે. આ પહેલા તેઓ પૂર્વ વિદેશ ...
11
12
રશિયાના યુદ્ધજહાજ ગાર્શકોવને ભારતીય નૌકાદળે આઈએનએસ વિક્રમાદિત્‍યનું નામ આપ્‍યું છે. વિક્રમઆદિત્‍યની તાકાત અને તેની વિશેષતાઓની વાત કરીએ તો આ એક જહાજ નહીં પણ દરિયા પર તરતું નાનકડું શહેર છે. જેમાં યુધ્‍ધ સંબંધિત તમામ જરૂરિયાતોનું ધ્‍યાન રાખવામાં ...
12
13
વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્ર મોદી આજે લશ્‍કરી અસ્‍કયામતની પહેલી મુલાકાત દરમિયાન દેશના સૌથી મોટા યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રમાદિત્‍યની સફર કરી હતી. મોદીએ નેવલ બેસ પર હાજર જવાનો સાથે પણ મુલાકાત કરી હતી. આ જહાજ ગોવાના કિનારા પાસે અરબી સમુદ્રમાં રાખવામાં ...
13
14
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ પોતના નામનો એક રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. એપ્રિલ-મેમાં 16મી લોકસભા ચૂંટણી દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ ધુંઆધાર 1800 રેલીઓને ટૂંક સમયમાં જ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળશે. ગિનીઝે મોદીની રેલીઓની પુર્ણ ...
14
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગોવા તટ પર અરબ સાગરમાં દેશના સૌથી મોટા યુદ્ધપોત અને વિમાનવાહક પોત આઈએનએસ વિક્રમાદિત્ય દેશને સોંપશે. આઈએનએસ વિક્રમાદિત્ય પર મોદી સાથે જોડાયેલ માહિતી
15
16
ઉત્તરાખંડમાં જંગલચટ્ટી વિસ્તારમાં બરફ પિઘળ્યા બાદ કેદારનાથ દુર્ઘટનાના શિકાર લોકોના હાડપિંજર મળ્યા. સ્થાનીક લોકોનો દાવો છે કે જંગલચટ્ટી વિસ્તારમાં સોથી વધુ માનવીનોઆ હાડપિંજર હોઈ શકે છે.
16
17
ભારતીય ક્રિકેટ બોર્ડમાં કોંગ્રેસનું પ્રભુત્વ પૂર્ણ કરવા અમિત શાહને ફરી એકવખત મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે અમિત શાહની સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી
17
18
હવામાન વિભાગે આ વર્ષે ચામાસુ સામાન્ય રહેવાના અણસાર આપી દીધા છે. આ સમસ્યાને મોદી સરકાર કેવી રીતે ઉકેલશે તે ચર્ચાનો વિષય બની રહેશે. મોંધવારીને નાખવા માટે પ્રબળ ઈચ્છા શક્તિ પ્રગટ કરી હતી અને ભારતની જનતાએ તેમને સમર્થન આપ્યું હતું.
18
19
આ પ્રસંગ પર તેમણે કહ્યુ કે વિશ્વના દેશો વચ્ચે મૈત્રી અને વધુ નિકટ સંબંધ બનાવવાની ભાવના કાયમ કરે છે. તેમણે કામના કરતા કહ્યુ કે ફીફા વિશ્વકપ દેશોને એક સાથે જોડવામાં સેતુનુ કામ કરે.
19