0
તીસ્તા સીતલવાડે ભડકાઉ ફોટો ટ્વીટ કર્યા
શનિવાર,ઑગસ્ટ 23, 2014
0
1
પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર તોડવાની પ્રક્રિયા ચાલુ છે. ગઈરાત્રે 1 વાગ્યાથી આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં થોડી થોડી વારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાન રેંજર્સ આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટાર ...
1
2
કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ એક નિવેદનમાં વર્ષ 2012ના ગેંગરેપ કાંડને દિલ્હીમાં રેપની નાનકડી ઘટના તરીકે ઓળખાવતા ચારેબાજુથી આલોચના થઈ રહી છે. અરુણ જેટલી પર્યટન મંત્રીઓની એક કોંફેરેંસમાં ગુરૂવારે કહ્યુ હતુ કે દિલ્હી રેપની એક નાનકડી ઘટનાને ...
2
3
પૂર્વોતર રાજ્યોમાં ભારતે ચીનને કાબૂમાં લેવાની રણનીતિ ઘડી લીધી છે. તેજપુર અને છબુઆમાં સુખોઈ 30 એમકેઆઈને સ્થાપિત કર્યા બાદ હવે ભારતીય વાયુસેના પૂર્વોત્તર વિસ્તારમાં 6 આકાશ મિસાઈલ સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
3
4
ઈંડિયા ટુડે ગ્રુપના સર્વે દ્વારા એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જો આજે ચૂંટણી થાય તો કેવી તસ્વીર સામે આવશે. સર્વેમાં એ વાત સામે આવી છે કે 78 ટકા લોકોએ પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટની પ્રશંસા કરી છે. 51 ટકા લોકોએ મોદીના કામકાજને સારુ માન્યુ છે
4
5
ઝારખંડથી જે પ્રેમ સમર્થન અને શક્તિ મળી છે હુ એ માટે લોકોનો આભાર માનુ છુ.
- આ પહેલા કૈથલમાં મોદીના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી હડ્ડાની પણ હટિંગ થઈ હતી
- પીએમે શાંત રહેવાનુ વચન આપ્યુ.
- લોકોને મોદી મોદીના નારા લગાવ્યા
- મોદીની હાજરીમાં મોદી મંચ ...
5
6
પાકિસ્તાન સાથે સચિવ સ્તરીય વાટાઘાટો બંધ કરવાનુ મોદી સરકારનું છુપુ કારણ જમ્મુ કાશ્મીરના આ વર્ષના અંતે આવતી વિધાનસભા ચૂંટણીઓ હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે જમ્મુ કાશ્મીર પહેલાથી કેન્દ્ર સ્થાને રહ્યુ છે. અહીની કુલ 87 વિધાનસભા સીટો પૈકી 44 સીટો ...
6
7
બિહાર વિધાનસભાની દસ સીટો પર થનારી પેટાચૂંટણીમાં લોકોનો નિર્ણય ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં કેદ થવો શરૂ થવા લાગ્યો છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટની પહેલા જનતાનુ વલણ કેવુ છે તેની જાણ થઈ જશે. આ ઉપરાંત ગુરૂવારે જ 3 અન્ય રાજ્યોની 8 સીટો પર મતદાન થઈ રહ્યુ ...
7
8
. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. ઐય્યરે કહ્યુ કે દેશમાં 14 લાખ પસંદગીની મહિલાઓ છે. તેમને કોંગ્રેસમાં જોડી લેવામાં આવે તો મોદીને પરત ગાંધીનગર મોકલી શકાય છે. તેની આગળ સમુદ્ર છે તેમા પહોંચાડી દેવામાં ...
8
9
વડોદરા અને વારાણસી એમ બે જગ્યાએથી લોકસભા ચૂંટણી લડેલા વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક ખાલી કર્યા બાદ વારાણસીને પોતાના સંસદીય વિસ્તાર બનાવી લીધો હતો. વારાણસીમાં આજે તેમના કાર્યાલય દ્વારા પીએમ મોદી વારાણસીના લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકશે.
9
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી અરુણ જેટલીએ ડીઆઈડીઓના પુરસ્કાર સમારંભમાં ભાગ લીધો સમારંભ દરમિયાન મોદીએ કહ્યુ કે વૈજ્ઞાનિકોને યુનિવર્સિટી સાથે જોડવી જોઈએ. તેમણે કહ્યુ કે યુવા વૈજ્ઞાનિકોએ પણ તક આપવી જોઈએ.
10
11
અયંગર યોગાના સંસ્થાપક યોગ ગુરૂ બી.કે.એસ અયંગરનું બુધવારે સવારે પુણેમાં નિધન થયુ. તેઓ 96 વર્ષના હતા.
11
12
વડોદરા જિલ્લાના ડભોઇરોડ ભિલાપુર પાસે ઉગતા જામફળની સાઇઝ સક્કરટેટી જેટલી મોટી હોવા સાથે વજન પણ પોણો કિલોથી વધુ હોવાની સત્યાર્થતાએ ફ્રુટ બજારમાં ચહલ-પહલ મચાવી દીધી છે.
12
13
ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળેલ શરમજનક હાર પછી પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ટીમ ઈંડિયાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે શાસ્ત્રી વનડે શ્રેણી માટે ટીમના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. હેડ કોચ ડંકન ફ્લેચર શાસ્ત્રીને રિપોર્ટ કરશે.
13
14
પારસીઓના નવા વર્ષની શરૃઆત થઇ છે. આજે અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે વસતા પારસી ભાઇ-બહેનોએ નૂતન વર્ષના આરંભે અગિયારીઓમાં પૂજા-પ્રાર્થના કરી હતી અને એક બીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેતું શહેનશાહી વર્ષ ૧૩૮૩ હતું અને હવે ૧૩૮૪નો આરંભ થયો છે.
14
15
પોતાના ઘરમાં નજરબંધ તહરીક એ હુર્રિયતના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ અંગ્રેજી વેબસાઈટૅને આપેલ ઈંટરવ્યુમાં આરએસએસ અને નરેન્દ્ર મોદીને નિશાને લેતા કહ્યુ કે આ બંને મળીને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
15
16
કાશ્મીરના સ્વતંત્રતાવાદી નેતાઓ સાથે પાકિસ્તાની હાઈ કમિશ્નરની મુલાકાતથી નારાજ ભારતે ભલે સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી દીધી હોય. પણ પાકિસ્તાન અને અલગતાવાદીઓનુ વલણ બદલાતુ જોવા નથી મળી રહ્યુ. મોદી સરકારે ચુસ્ત વલણ અપનાવ્યા છતા કાશ્મીરના અલગતાવાદી નેતા ...
16
17
. યુદ્ધ વિરામનુ સતત ઉલ્લંઘન કરતા પાકિસ્તાને રવિવારે આખી રાત ભારતની 20 ચોકીઓ અને સીમાની પાસે વસેલા ગામો પર ગોળીઓ વરસાવી. પાકિસ્તા તરફથી જમ્મુ સેક્ટરની ભારતીય ચૌકીઓ પર મોર્ટાર છોડાયા અને ઓટોમેટિક હથિયારો દ્વારા ગોળીબારી કરી. આ વર્ષ સંઘર્ષ વિરામનુ આ ...
17
18
મુંબઈમાં થયેલ આતંકી હુમલાના જવાબદાર મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ સાથે આ વર્ષે જુલાઈ મહિનામાં મુલાકાત પછી વિવાદોમાં આવેલ વરિષ્ઠ પત્રકાર અને
વિદેશી બાબતોના માહિતગાર ડોક્ટર વેદ પ્રતાપ વૈદિકે કહ્યુ કે હાફિઝ સઈદ સાથે મુલાકાતમાં જોખમ પણ હતુ.
18
19
બાળ નરેન્દ્ર જ્યારે ધરતી પર અવતરિત થયા તો તેમના મોઢામાં સૌથી પહેલો શબ્દ નીકળ્યો, 'મિત્રો' પછી જ્યારે ગ્રાહમ બેલે ફોન બનાવ્યો અને તેણે ઓન કર્યો તો તેમા બાલ નરેન્દ્રની મિસ્ડ કોલ પહેલાથી જ પડી હતી.
19