0
શબરીમાલા શ્રી ધર્મ ષષ્ઠ મંદિર
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મહાકાળની નગરી ઉજ્જૈનને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. આમ તો આ શહેરની દરેક શેરીમાં એક મંદિર છે, પરંતુ મંદિરોંના અદ્દભૂત દ્રશ્યનો વચ્ચે પણ નાગચંદ્રેશ્ર્વર મંદિરની પ્રતિભા ખૂબજ નિરાળી છે...
1
2
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
નર્મદા નદીને મધ્યપ્રદેશની જીવનરેખા માનવામાં આવે છે. આ નદીના કિનારે સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર. આ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં નું એક છે. અહીં સુંદર મનમોહન વાતાવરણમાં આવીને શ્રધ્ધાળુ શિવભક્તિમાં લીન થઇ જાય છે...
2
3
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ભગવાન શિવે અંધકારસુર સાથે યુદ્ધ કર્યું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શંકરને પરસેવો આવી ગયો. રૂદ્રના પરસેવાની ગરમીનાં કારણે ઉજ્જૈનની ધરતી ફાટીને બે ભાગમાં વહંચાઇ ગઇ અને મંગળનો જન્મ થયો. શિવજીએ દાનવ અંધકાસુરનો વધ કર્યો અને તેનાં રક્તની બૂંદોને
3
4
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પ્રકાશ પર્વના શુભ પ્રસંગે વેબદુનિયા પરિવાર પોતાના બધા પાઠકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાંભિનંદન પાઠવે છે. આ પ્રસંગે અમે તમારે માટે લાવ્યા છે અમૃતસરનું સ્વર્ણ મંદિર. અમૃતસર... એક શહેરનું નામ, જેની ઓળખાણ છે...
4
5
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મહાકાળ શિવલિંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે, જ્યાં ભસ્મ આરતી કરવામા આવે છે. આ આરતી ખૂબ જ અલૌકિક હોય છે. વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધી વૈદિક મંત્રો, સ્તોત્ર પાઠ, વાદ્ય-યંત્રો, શંખ, ડમરુ અને ઘંટારવની સાથે ભસ્મ આરતી કરવામાં આવે છે. બમ-બમ ભોલેના
5
6
ક્રિસમસ એ પવિત્ર દિવસ છે, જ્યારે મધર મેરીના ગર્ભમાંથી પ્રભુના સંતાન ઈશુનો જન્મ થયો હતો. આ દિવસે સમગ્ર વિશ્વમાં પ્રભુ પુત્ર ઈશુની પ્રાર્થના તેમની માતા મધર મેરી સાથે કરવામાં આવે છે, તેથી ક્રિસમસના તહેવાર પર 'વેબદુનિયા' તમારી માટે લાવી રહી છે કેરલનું
6
7
ધર્મયાત્રાના બધા પાઠકોને દશેરાની શુભેચ્છાઓ. વિજયાદશમીના શુભ અવસર પર અમે તમારા માટે લાવ્યા છે કર્નાટકનું કોલ્લૂર મુકામ્બિકા મંદિર. ઉડ્ડિપ્પી જિલ્લાની સુપુર્ણિકા......
7
8
સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
15 સપ્ટેમ્બર થી ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે... આખા દેશ ગણેશ ભક્તિમાં ઓત-પ્રોત છે... શિવપુત્ર ગજાનનના જન્મ દિવસ પર અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ ઇંદોરના ખજરાના મંદિરના...
8
9
સોમવાર,સપ્ટેમ્બર 10, 2007
આ મંદિરની ભવ્ય ઇમારત સિંધુ-આર્ય શૈલીનો એક અજોડ અને ઉત્કુષ્ટ નમૂનો છે. મંદિરની અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા પછી શિવલિંગની આકૃતિનું ફકત પ્રારૂપ દેખાય છે, પણ શિવલિંગ નહિ. તેને ધ્યાનથી જોતાં આકૃતિના પ્રારૂપમાં એક-એક ઇંચના ત્રણ શિવલિંગો......
9
10
હરે રામા-હરે કૃષ્ણા, હરે રામા-હરે કૃષ્ણા... કૃષ્ણધુનમાં ડૂબેલા ભક્ત અને બધી બાજુ કૃષ્ણ નામના અનુપમ શબ્દો... ગળામાં તુલસીની માળા નાખી એમના પ્રભુમાં લીન થઇને નાચતા-ગાતા અનુયાયી.. આ અદ્ભુત વાતાવરણ હોય છે ઇંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણાકોંશસનેસ એટલે...
10