0
Rakshabandhan 2020 Muhrat: રક્ષાબંધન 2020 શુભ મુહુર્ત
સોમવાર,ઑગસ્ટ 3, 2020
0
1
રક્ષાબંધનનો તહેવાર પર બેન તેમના ભાએને રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉમરની કામનાની સાથે જ પોતાની રક્ષાનો વચન લે છે. ભાઈના કયાં કાંડા પર રાખડી બાંધવી તેને લઈને સલાહ લેવાય છે. કેટલાક લોકો માને છે કે કોઈ પણ હાથ પર બાંધવાથી કોઈ અંતર નહી પડે. પણ માન્યતાઓ ...
1
2
ભાઈ-બેનના પ્રેમનો પ્રતીક રક્ષાબંધનનો તહેવાર દરેક વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમાને ઉજવાય છે. આ વર્ષે આ દિવસ 15 ઓગસ્ટને ઉજવાઈ રહ્યું છે. આ દિવસે જ્યાં બેનને શું ગિફટ આપવું, જેને જોઈને તે ખુશ થઈ જાય. જો તમને આ રીતની કોઈ કંફ્યૂજન છે તો ગભરાવો નહી કારણકે અમે ...
2
3
રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને ...
3
4
રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટે ઉજવાશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓની રક્ષા માટે જમણા હાથના કાંડા પર રાખડી બાંધે છે. રાખડીએ એક પ્રકારનું રક્ષા સૂત્ર છે, જેના દ્વારા બહેનો તેમના ભાઈ માટે સુખી ...
4
5
રક્ષાબંધન 3 ઓગસ્ટ, સોમવારે ઉજવાશે. રક્ષાબંધન એ ભાઈબહેનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે. હિન્દુ પચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે ...
5
6
આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 3 ઓગસ્ટ 2020 ઉજવાશે. હિંદું કેલેંડર મુજબ દરેક વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિને રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર ભાઈ બેનના આપસી રિશ્તા અને પ્યારને દર્શાવે છે. તેથી બેન તેમના ભાઈની કળાઈ પર વિશ્વાસનો દોરા બાંધે છે અને ...
6
7
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો
ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે ...
7
8
માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે
8
9
Rakshabandhan Festival 2020 Muhrat: રક્ષાબંધન તહેવાર સાવન મહિનાની પૂર્ણિમા તારીખે એટલે કે 3
ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહનો તહેવાર છે. જેમાં બહેન તેના ભાઈની કાંડા બાંધે છે. આ વખતે
9
10
ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે. જે બિલકુલ નખ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા. ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ ...
10
11
રક્ષાબંધનના તહેવાર માટે બાજર તૈયાર છે. બહેનો પોતાના ભાઈઓ માટે રાખડી ખરીદી રહી છે. જેમના ભાઈ દૂર રહે છે તેમને માટે બહેનોએ પ્રેમના દોરાથી બનેલી રાખડીઓ મોકલી આપી જેથી તેમના ભાઈનો હાથ ખાલી ન રહે. ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવનારો આ તહેવાર આ વર્ષે 26 ઓગસ્ટના ...
11
12
રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુક્ત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા રહિત કાળમાં જ રાખડી બાંધવાનુ પ્રચલન છે ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષા બંધન પર ભદ્રાની નજર નહી લાગે. આ ઉપરાંત આ વખતે શ્રાવણ ...
12
13
રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી સૂતર, રેશમી કે પીળા કપડામાં ચોખા, કેસર, ચંદન, સરસવ અને દૂર્વા રાખી એક પોટલી બનાવો અને તેને એક તાંબાના લોટમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો. પછી લાલ દોરા ...
13
14
રક્ષાબંધનનો પર્વ વૈદિક વિધિથી શ્રેષ્ઠ ગણાય છે. આ વિધિથી ઉજવતા અપર ભાઈનો જીવન સુખમય અને શુભ બને છે. શાસ્ત્રાનુસાર તેના માટે પાંચ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. જેને રક્ષાસૂત્રનો નિર્માણ કરાય છે. તેમાં દૂર્વા(ઘાસ) અક્ષત, ચોખા, કેસર, ચંદન અને સરસવના દાણા ...
14
15
ભાઈ બહેન માટે રક્ષાબંધન ( 18 અગસ્ત ગુરૂવારે) એક મહાપર્વની રીતે છે . આ દિવસે બધી બેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી બાંધતા પહેલા એક ખાસ થાળી સજાય છે . આ થાળીમાં કઈ-કઈ 7 વસ્તુઓ હોવી જોઈએ અહીં જાણૉ
15
16
1. આ વખતે રક્ષાબંધન પર ધનિષ્ઠા નક્ષત્ર રહેશે
2. રક્ષાબંધન પર શુભ મુહુર્તમાં ભાઈને રાખડી બાંધવથી ભાઈ દીર્ઘાયુ બને છે અને તેના બધા કષ્ટો દૂર થાય છે
3. રક્ષા બંધનનુ શુભ મુહુર્ત છે 26 ઓગસ્ટ સવારે 5.59 થી બપોરે 3.37 વાગ્યા સુધી
16
17
રક્ષાબંધનના અવસર પત બેન જ્યારે ભાઈના કાંડા પર રાખડીનો પવિત્ર દોરો બાંધે છે તો ભાઈ પણ આદર અને સમ્માનની સાથે બેનને ભેંટ આપે છે. આ પરંપરા યુગોથી ચાલી આવી રહી છે. જેની શરૂઆત રાજા બલિ અને દેવી લક્ષ્મીએ કરી હતી. કથા છે કે દેવી લક્ષ્મી રાજા બલિને બેન બનીને ...
17
18
શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબધનનો તહેવાર ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયામાં જ્યા પણ ભારતીય લોકો રહે છે તેઓ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે.
- આ તહેવારનો સંબંધ રક્ષા સાથે પણ છે તેથી જે જાત અક પોતાની રક્ષા કરનારો છે તેના પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા ...
18
19
15 ઓગસ્ટના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા કરવાના સંકલ્પનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવ્યો છે. હિન્દુઓ માટ આ તહેવારનુ વિશેષ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રક્ષા ...
19