સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

શ્રી રામચંદ્રજીની આરતી

મંગળવાર,માર્ચ 23, 2010
0
1

શ્રીરામાષ્ટકમ

મંગળવાર,માર્ચ 23, 2010
કૃતાર્તદેવબન્દનં દિનેશવંશનન્દનમ સુશોભિભાલચન્દનં નમામિ રામમીશ્વરમ મુનીન્દયજ્ઞકારકં શિલાવિપત્તિહારકમ મહાધનુર્વિદારકં નમામિ... સ્વતાતવાક્તકારિણે તપોવને વિહારિણમ...
1
2

શ્રીરામ સ્તુતિ

મંગળવાર,માર્ચ 23, 2010
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભવ ભય દારૂણ નવકંજ-લોચન કંજ મુખ, કર કંજ, પદ કંજારૂણં કન્દર્પ અગણિત અમિત છવિ નવનીલ-નીરલ સન્દરં પટપીતા માનહુ તડિત રૂચિ શિચિ નૌમિ જનક સુતાવરં ભજુ દિન બન્ધું દિનેશ દાનવ દૈત્યવંશ-નિકંદનં...
2
3

રામનવમીએ શું કરશો

મંગળવાર,માર્ચ 23, 2010
* આ દિવસે આખા આઠ પ્રહરનું વ્રત રાખવું જોઈએ. * દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ, સ્ત્રોત્ર-પાઠ, હવન અને ઉત્સવ કરો. * આ દિવસે રામાયણ પાઠ અવશ્ય કરો. * આ દિવસે કોઈ પવિત્ર જગ્યાએ સ્નાન કરવું જોઈએ...
3
4

રામનવમી વ્રતની વિધિ

મંગળવાર,માર્ચ 23, 2010
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે...
4
4
5

આદર્શ પુરૂષ શ્રીરામ

મંગળવાર,માર્ચ 23, 2010
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમના
5
6
તે જ સમયે રાજાએ પોતાની વ્હાલી પત્નીઓને બોલાવી. કૌશલ્યા વગેરે બધી રાણીઓ ત્યાં આવી. રાજાએ ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, અને બાકીના અડધાના બે ભાગ કર્યા. તેમાંથી એક ભાગ રાજાએ કૈકેયીને આપ્યો અને બાકીની ખીરના બે ભાગ કરી..
6