0
આ મહિનામાં લેવાઇ શકે છે ધોરણ 12 બોર્ડની પરીક્ષા, કંઇક આવી હોઇ શકે છે પદ્ધતિ
સોમવાર,મે 24, 2021
0
1
કોરોનાની બીજી લહેર અને રસીકરણ વચ્ચે હવે વિશ્વમાં એ ચર્ચા ચાલી છે કે આ રસીની અસર ક્યા સુધી ટકી રહેશે. ક્યાં સુધી ચાલશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. તેના આકારણીમાં વૈજ્ઞાનિકો રોકાયેલા છે દાવાઓ કે કોરોનાના ગંભીર ચેપને રસીકરણ પછીના વર્ષોથી ટાળી શકાય છે, ...
1
2
મુખ્યમંત્રીએ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
2
3
સીબીએસઈ બોર્ડ- રદ નથી થઈ 12મા ની પરીક્ષાઓ ફેસલા પર શિક્ષા મંત્રી નિશંકએ કહી આ વાત
3
4
White ફંગસ શું છે? Black ફંગસથી પણ ખતરનાક છે? જાણો આ પોસ્ટમાં
4
5
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસનો રોગ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે જ આ રોગને મહામારી જાહેર કરી છે. કોરોના કરતા આ રોગ વધુ ઘાતક અને તેની સારવાર પ્રમાણમાં
મોંઘી હોવાથી દર્દીઓને ઘણીવાર આર્થિક રીતે ક્રાઇસિસ-સંકડામણની પરિસ્થિતિ ...
5
6
કોવિડ-19ને કારણે સર્જાયેલી સમસ્યાઓ, Post Covid માટે આયુષ આધારિત ઉપાય માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.AYUSH HELPLINE માટે ટોલ ફ્રી નંબર 14443 છે જે સપ્તાહના સાતેય દિવસ સવારે 6.00થી રાત્રે 12.00 ...
6
7
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી ગુજરાત વિધાનસભાના ૮ મા સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા ...
7
8
કુદરતી આફતોમાં જયારે કોમ્યુનિકેશનના તમામ માધ્યમો નિષ્ફળ થાય ત્યારે સદીઓ પહેલા શોધાયેલ હેમ રેડીયો અસરકારક કામગીરી બજાવવામાં સફળ પુરવાર થયેલ છે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવું કેમ? હેમ રેડીયો એટલે શું ? હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું ...
8
9
ગુજરાતને અમ્ફોટેરિસિન ઈંજેક્શનની 5800 શીશીઓ પ્રદાન કરવામાં આવી
5090 મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા અને 2300 આંધ્રપ્રદેશમાં ઇન્જેક્શન આપ્યા
11 ફાર્માસ્યુટિકલ કંપનીઓને દેશભરમાં દવાઓના ઉત્પાદન માટે મંજૂરી, જેથી ઉત્પાદનમાં વધારો થાય
9
10
ગુજરાતમાં કોરોના ચેપથી સાજા થતાં દર્દીઓમાં બ્લેક ફંગસનો ફેલાવો સતત વધી રહ્યો છે. સુરતમાં એક 23 વર્ષીય વ્યક્તિને તેના લક્ષણોમાં કોઈ લક્ષણો ન હોવા છતાં તેના મગજમાં ફંગસ જોવામાં આવ્યું હતું અને તેની મૃત્યુ થઈ ગઈ. સુરતના કોસંબામાં રહેતો 23 વર્ષીય કોરોના ...
10
11
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસ ના કારણે , સુરક્ષાના કારણોસર અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે . જે નીચે મુજબ છેઃ
11
12
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાએ જ્યારે વિનાશ વેર્યો છે ત્યારે વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ એક ડગલું આગળ આવી અસરગ્રસ્તોને મદદ કરવા ખડેપગે છે. વાવાઝોડાના લીધે સમગ્ર જિલ્લામાં લાઈટ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા ઉભી થઇ હતી.
12
13
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન ...
13
14
રાજયની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, કોલેજોમાં મેડિકલ-પેરામેડિકલ સિવાયના સ્નાતક કક્ષાના ચાલતા અભ્યાસક્રમના બીજા,ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના અભ્યાસક્રમને મેરિટ બેઇઝ્ડ પ્રોગ્રેશન અપાશે તેવો કોર કમિટીની મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો ...
14
15
વડોદરામાં યુવાનોને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવી રહેલી ત્રિપુટીની 960 નંગ "પેન્ટાઝોશીન લેક્ટેટ" ઇજેક્શન મળી કુલ્લે રૂપિયા 8.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના યુવાનોને નશીલા ઇન્જેક્શનના ઝડપાયેલા કૌંભાડ અંગેની માહિતી આપતા ...
15
16
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ આપદા કે વિપરિત ...
16
17
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસનો રોગ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે જ આ રોગને મહામારી જાહેર કરી છે. કોરોના કરતા આ રોગ વધુ ઘાતક અને તેની સારવાર પ્રમાણમાં મોંઘી હોવાથી દર્દીઓને ઘણીવાર આર્થિક રીતે ક્રાઇસિસ-સંકડામણની પરિસ્થિતિ ...
17
18
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-1 ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ માણતી ચાર મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી હતી. સોલા પોલીસની તપાસમાં બે મહિલા આરોપીઓએ પોતાના નામ અને સરનામાં ખોટા લખાવ્યા હતા. જે મામલે સોલા પોલીસે ...
18
19
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે ...
19