0
Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?
રવિવાર,એપ્રિલ 13, 2025
0
1
Vaisakhi 2025- ભારત તહેવારોની ભૂમિ છે અને દરેક તહેવાર પોતાની સાથે પરંપરા, ભક્તિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે છે.
1
2
Vaishakhi 2025- શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે.
2
3
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
3
4
Hanuman Janmotsav 2025 Muhurat Puja Vidhi: આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો અહીં જાણો આ દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી. હનુમાન જન્મોત્સવના શુભ સમય અને પૂજા મંત્ર વિશે પણ જાણો.
4
5
શાસ્ત્રો મુજબ કળયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી, પ્રથમ અને ઉત્તમ બતાવ્યુ છે. જો તમે ઘરમાં રોજ હનુમાન ચાલીસ્સા વાચો છો તો જાણો કેવી રીતે વાંચવાથી મળશે લાભ
5
6
આ દુનિયામાં જન્મ અને મૃત્યુ બે એવા સત્ય છે જે નિશ્ચિત છે અને તેમને કોઈ બદલી શકતું નથી. આ દુનિયામાં જે પણ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હિંદુ ધર્મમાં ગર્ભધારણથી લઈને મૃત્યુ સુધી 16 ધાર્મિક વિધિઓ બનાવવામાં આવી છે. આ સંસ્કારોને અનુસરીને મનુષ્યનું ...
6
7
Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.. આવો જાણીએ.
7
8
હનુમાનજીના 12 નામોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ નામોનું સ્મરણ કરવાથી ભક્તોને ઘણા લાભ મળે છે
8
9
Hanuman Janmotsav ni Shubhkamna Quotes in Gujarati: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશાઓ અને ફોટા લાવ્યા ...
9
10
આવો જાણીએ કે આપણે ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મોત્સ કેવી રીતે મનાવશો ? કેવી રીતે કરો પૂજન, જાણો નિયમ વિશે..
10
11
Mahavir Jayanti Wishes & Quotes in Gujarati : મહાવીર જયંતિ એ જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન મહાવીરના શબ્દો અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો વિશે વિચારે છે
11
12
મહાવીર જયંતિ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવતો આ દિવસ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશોને આદરપૂર્વક યાદ કરવાનો અવસર છે
12
13
Pradosh Vrat: પ્રદોષ વ્રત ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. તેથી આ દિવસે બેલપત્રના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ પ્રદોષ વ્રતના દિવસે બેલપત્રના ઝાડની પૂજા કેવી રીતે કરવી
13
14
જ્યારે પણ તમે ભગવાન હનુમાનની પૂજા કરો ત્યારે માત્ર સરસવના તેલનો દીવો કરો
14
15
Open Hair bath in river- શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નદીમાં સ્નાન કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે નદીમાં સ્નાન કરો ત્યારે તમારે તમારા વાળ બાંધવા જોઈએ. ચાલો જાણીએ કે આવું શા માટે કહેવાય છે.
15
16
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ત્રયોદશી તિથિએ પડતું ગુરુ પ્રદોષ વ્રત આ વર્ષે ગુરુવાર, એપ્રિલ 2025 ના રોજ આવી રહ્યું છે અને તે પણ ખૂબ જ શુભ યોગ સાથે. તો આજના સમાચારમાં અમે તમને જણાવીશું કે આ વખતે પ્રદોષ વ્રત ક્યારે છે, 9 એપ્રિલ કે 10 એપ્રિલે. ચાલો જાણીએ ...
16
17
Hanuman Jayanti 2025: હનુમાન જયંતિનો દિવસ હનુમાનજીના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. વર્ષ 2025 માં, હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જ્યારે કેટલાક લોકો ...
17
18
પૂજા દરમિયાન બગાસું ન આવવાના ઉપાયો
જો તમને પૂજા દરમિયાન વારંવાર બગાસું આવે છે, તો તેને ઘટાડવા માટે, તમારે ધ્યાન કરવું જરૂરી છે
18
19
હનુમાન જયંતિ ક્યારે છે- સનાતન ધર્મમાં હનુમાન જયંતિ પર ઉપવાસ કરવાથી તમામ દુ:ખો અને ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત તમામ લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે,
19