0
Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
0
1
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. આજે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
1
2
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Magh Purnima puja: પૂર્ણિમાના દિવસે ભગાવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો અને ભયાનક પ્રલયથી દુનિયાની રક્ષા કરી હતી. આ કારણે આ દિવસે નારાયણની પૂજા થાય છે. સાથે જ આ દિવસે પિતૃ દોષથી છુટકારો મેળવવાનું વિધાન છે.
2
3
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
માઘ પૂર્ણિમા 2 રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. માઘ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોને ઉર્જા અને સકારાત્મકતા મળી શકે છે.
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 11, 2025
Magh Purnima 2025: સ્નાન-દાન કરવા માટે માઘ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. તો ચાલો જાણીએ માઘ પૂર્ણિમાના દિવસે શું દાન કરવું જોઈએ.
4
5
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
5
6
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
ન્યાયાધીશ શનિનું અસ્ત થવું કેટલાક લોકોના જીવનમાં ખુશીઓ અને સારી તકો લાવી શકે છે. આ સમય તમારા માટે એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે. જીવનમાં સારી તકો આવી શકે છે, અને જૂના દુ:ખ કે સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
6
7
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
મહાશિવરાત્રી પર કેવી રીતે કરીએ વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં Shivratri puja vidhi
7
8
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
મહાકુંભ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે. ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. જો તમે પણ જતા હોવ તો સાવધાની સાથે જાવ.
8
9
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ...
9
10
Chanakya Niti: કોઈપણ ઘરમાં સુખ શાંતિ રહે એ તે ઘરના લોકો પર નિર્ભર કરે છે. પણ કેટલીક ખરાબ ટેવને કારણે ઘરનુ વાતાવરણ બગડી શકે છે.
10
11
Jaya Ekadashi 2025: એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવી સ્થિતિમાં, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 7, 2025
નાડાછડી પૂજામાં વપરાતી પવિત્ર સામગ્રીમાંની એક છે. તેને ઘરમાં કેટલીક ખાસ જગ્યાઓ પર બાંધીને શુભ ફળ મેળવી શકાય છે. આવો જાણીએ આ સ્થળો વિષે
12
13
Durgashtami 2025 માઘ દુર્ગાષ્ટમીનું વ્રત ૫ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો માસિક દુર્ગાષ્ટમીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
Bhutan King In Mahakumbh: ભૂતાન કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે આજે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજમાં ડુબકી લગાવી. આ દરમિયાન તેઓ કેસરિયા કપડામાં જોવા મળ્યા.
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની
ત્રિપૂરદૈત્યભેદિની વિશાલ તીર્થમેદિની ।
શિવાસની શિવાકલા કિલોલલોલ ચાપલા
તરઙ્ગ રઙ્ગ સર્વદા નમામિ દેવિ નર્મદા ॥ ૧॥
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
એકવાર અયોધ્યામાં, રાઘવેન્દ્ર ભગવાન શ્રી રામે તેમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે બ્રાહ્મણ મિજબાનીનું આયોજન કર્યું હતું. બ્રાહ્મણ ભોજનમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી બ્રાહ્મણોના સમૂહો આવવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને આ વાતની જાણ થઈ
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પુરીમાં રથ બનાવવાનો તહેવાર બસંત પંચમીથી શરૂ થાય છે. આ દિવસે રથખાના, જેને રથ નિર્માણ શાળા કહેવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
Rath Saptami 2025: માઘ મહિનામાં આવતી સપ્તમી તિથિનું વિશેષ મહત્વ છે. આ તિથિ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
19