0
Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?
ગુરુવાર,ડિસેમ્બર 19, 2024
0
1
What is the real story of Santa Claus - દર વર્ષે દુનિયાભરમાં અનેક લોકો 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ મનાવે છે. ક્રિસમસની રાત્રે સાન્તાક્લોઝ બાળકોને ભેટ આપે છે. ઉલ્લેખનીય છે કે ક્રિસમસ પર લોકો પ્રભુ યીશુનો જન્મદિવસ ઉજવે છે. આ લેખમાં અમે તમને બતાવીશુ કે ...
1
2
Christmas 2025 સોફ્ટ ટોય ડેકોરેશન: જો આ ક્રિસમસ તમારા બાળક માટે ખાસ છે અથવા તમે તમારા બાળક માટે પાર્ટીનું આયોજન કરવા માંગો છો, તો સોફ્ટ ટોય એ એક સરસ વિચાર છે.
2
3
Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાયો કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
3
4
Christmas Tree Importance and History: આજે 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવશે. નાતાલના તહેવાર પર, ભગવાન ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ પ્રેમ અને સંવાદિતા સાથે ઉજવવામાં આવે છે. નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે,
4
5
મંગળવાર,ડિસેમ્બર 17, 2024
ક્રિસમસ એ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણીનો પ્રસંગ છે, જેને ખ્રિસ્તીઓ ભગવાનના પુત્ર અને માનવતાના તારણહાર માને છે.
5
6
મંગળવાર,ડિસેમ્બર 17, 2024
Tulsi puja- હિંદુ કેલેન્ડર મુજબ કમુરતાને અશુભ સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ભગવાનના ધનુરાશિમાં પ્રવેશ સાથે કમુરતાની શરૂઆત થશે
6
7
12 વર્ષ પછી મહાકુંભનુ આયોજન થવા જઈ રહ્યુ છે.. આવો જાણીએ આ વર્ષે મહાકુંભ ક્યારથી શરૂ થઈ રહ્યુ છે અને ક્યા કુંભ મેળાનુ આયોજન થવાનુ છે.
7
8
Kharmas 2024 લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે. 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઇ રહ્યાં છે, જે નવા વર્ષે 15 જાન્યુઆરી 2025 સુધી ચાલશે
8
9
Kharmas 2024 Niyam: ખરમાસનો મહિનો શરૂ થયો ગયો છે. હિંદુ ધર્મમાં ખરમાસને શુભ માનવામાં નથી આવતો. તો આવી સ્થિતિમાં જાણો ખરમાસમાં શું કરવું અને શું ન કરવું જોઈએ.
9
10
Annapurna Jayanti: અન્નપૂર્ણા જયંતિ એ ભારતીય હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે. અન્નપૂર્ણા દેવીને ભોજન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે, જેથી વ્યક્તિને સંતોષ, સમૃદ્ધિ અને પોષણ મળે છે
10
11
Happy Dattatreya Jayanti 2024 Wishes: માગશીર્ષ મહિનની પૂર્ણિમા તિથિના દિવસે દત્તાત્રેય જયંતી ઉજવાય છે. આ વર્ષે દત્તાત્રેય જયંતી 14 ડિસેમ્બર શનિવારના દિવસે ઉજવાશે
11
12
14 December 2024 Ka Panchang: આજે દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવશે. ચાલો જાણીએ 14 ડિસેમ્બર 2024નો શુભ મુહૂર્ત, શનિવારનો રાહુકાલ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.
12
13
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
Margashirsha Purnima- હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિ દેવી લક્ષ્મીને સમર્પિત Jasood flower
13
14
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
Margashirsha Purnima 2024: માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત રવિવાર, 15 ડિસેમ્બર 2024 ના રોજ રાખવામાં આવશે. આ વ્રત દરમિયાન ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરો.
14
15
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
શ્રી ગુરુદેવ દત્ત અવધૂત મારગ સિદ્ધ ચૌરાસી તપસ્યા કરેં ।
શ્રી ભેશકીયો શમ્ભુ ટેક કારણ ગુરુજી શિખર પર જપ કરેં ।।
15
16
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
Dattatreya guru mantra in gujarati દત્તાત્રેયના મંત્રો શત્રુના અવરોધોને દૂર કરવામાં અસરકારક છે. ભગવાન દત્ત તેમના ભક્તોને આવનારી પરેશાનીઓ તરત જ દૂર કરી દે છે.
16
17
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
હનુમાન ચાલીસાઃ જો તમે બજરંગબલીને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
17
18
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
ભગવાન દત્તાત્રેય બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સંયુક્ત સ્વરૂપ છે, અને "આદિગુરુ" તરીકે ઓળખાય છે. દક્ષિણ-પશ્ચિમ ભારતમાં, દત્તાત્રેયની પૂજા કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે અને કર્ણાટક-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગંગાપુર નામના ગામમાં ભગવાન દત્તાત્રેયના ચરણ ...
18
19
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દૈવીય અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના ભક્તો પણ તેમને શ્રી ગુરુદેવદૂત તરીકે ઓળખે છે
19