0

Jaya parvati vrat 2023 - જયા પાર્વતી વ્રત કઈ તારીખે છે

શુક્રવાર,જૂન 9, 2023
0
1
Panchak in gujarati- જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે ...
1
2
માં લક્ષ્મીને પ્રસન્ન કરી ધનવાન બનો- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર- ૐ શ્રીં, ૐ હ્રીં, ૐ શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ - માળા સાથે જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે.
2
3
ભારતમાં લોકો સદીઓથી ગંગાના પાણીમાં વિશ્વાસ ધરાવે છે. સનાતન ધર્મમાં, ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી ભક્તો તેમના ઘરને પવિત્ર રાખવા માટે તેમના ઘરમાં ગંગાજળ રાખે છે. ગંગાનું પાણી મોક્ષ પ્રદાન કરવા માટે કહેવાય છે
3
4

સાઈં બાબા ૧૦૮ મંત્ર

ગુરુવાર,જૂન 8, 2023
સાઈં બાબા ૧૦૮ મંત્ર 1. ૐ શ્રી સાઈંનાથાય નમઃ 2. ૐ લક્ષ્મીનારાયણાય નમઃ 3. ૐ કૃષ્ણ રામ શિવ મારૂત્યાદિરૂપાય નમઃ 4. ૐ શેષશયિને નમઃ
4
4
5
Nails Cutting- હિંદુ ધર્મમાં દરેક વસ્તુ કરવા માટે સમય અને દિવસ નક્કી હોય છે. તેથી આજે અમે તમને નખ કાપવાના એવા દિવસ વિશે જણાવી રહ્યા છે. જેનાથી તમે નખા કપશો તો તમારી કિસ્મત ચમકી જશે અને તમને ઘણૂ બધુ ધન લાભ થશે. ચાલો જાણીએ કયાં દિવસે કાપવા જોઈએ નખ
5
6
Sankashti Chaturthi 2023: શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે બુધવારે એટલે કે 7 જૂન, 2023ના રોજ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત અને ...
6
7
Friday Upay- આ સરળ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે
7
8
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ ...
8
8
9

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

મંગળવાર,જૂન 6, 2023
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
9
10
Mangalwar Upay: જે ભક્ત મંગળવારે આવું કરે છે તેના પર બજરંગબલીના આશીર્વાદ વરસે છે. બીજી તરફ મંગળવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો આ ઉપાયો ચોક્કસ અજમાવો.
10
11
Chaturmas 2023- જે દિવસોમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તે ચાર મહીનાને ચાતુર્માસ અને ચોમાસ પણ કહે છે. દેવશયની એકાદશીથી દેવપોઢી એકાદશી સુધી ચાતુર્માસ ચાલશે. એકાદશીથી એકાદશી સુધીનો ચાતુર્માસ સુધીના ચાર મહીનામાં જુદાજુદા ધાર્મિક કાર્ય કરવાથી માણસને ખાસ ...
11
12
Ashadh Maas - સનાતન ધર્મમાં દર મહીનાને મહત્વપૂર્ણ જણાવ્યુ છે પણ અષાઢ મહીના ખૂબ ખાસ ગણાય છે. જે હિંદુ ધર્મના પવિત્ર મહીનો હોય છે. પંચાગ મુજબ આજે એટલે કે 5 જૂનથી અષાઢ મહીનો શરૂ થઈ રહ્યો છે.
12
13
somwar upay- સોમવારનો દિવસ શિવ ભગવાનનો દિવસ બતાવ્યો છે. ભોલેનાથની આ દિવસે પૂજાનુ વિધાન છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો આ દિવસે શંકર ભગવાનના નામનુ વ્રત પણ કરે છે.
13
14
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્ચ માટે નિકળે તે પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં રહેવા જાય છે. 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય
14
15
Vat purnima vrat muhurat- જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વટ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે સુહાગની રક્ષા માટે વટ ​​પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે. - જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 3 જૂન, શનિવારે સવારે 11.16 ...
15
16
વટ સાવિત્રી વ્રતની શુભેચ્છાઓ- વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
16
17
Vat Savitri Vrat જેઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે .આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે. જેઠ સુદ અગિયારસથી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ તેરસથી પણ આ વ્રતનો ...
17
18
Shukrawar Na Upay: શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ધનની દેવીની પૂજા કરવાથી જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.
18
19
પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને વ્રત કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી અથવા પૂલમાં સ્નાન અને દાન કરવું મહત્વપૂર્ણ છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારમાં છે. એટલે કે, જે દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ કદમાં દેખાય છે, ત્યાં પૂર્ણ ...
19