0

આજે વર્ષનું પહેલું સોમ પ્રદોષ વ્રત, કોઈ એક ઉપાય કરશો તો ભોલેનાથ આપશે દરેક કાર્યમાં સફળતા

સોમવાર,મે 20, 2024
0
1
mohini ekadashi vrat katha- મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે
1
2

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

શનિવાર,મે 18, 2024
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
2
3
Sita Navami 2024: 6 મેના રોજ સીતા નવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે આ ખાસ ઉપાય કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તો અહીં જાણો સીતા નવમીના દિવસે કયા ઉપાય કરવા શુભ રહેશે.
3
4
Ganga Saptami 2024: 14 મે ના રોજ ગંગા સપ્તમી ઉજવાઈ રહી છે. આ દિવસે આ ઉપાયો કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. સાથે જ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
4
4
5
Vinayak Chaturthi: વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો તમે પણ આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરો તો તમારા જીવનની તમામ અવરોધો દૂર થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
5
6
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
6
7
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
7
8
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
8
8
9
Vaishakh Amavasya 2024 Remedies: વૈશાખ અમાવસ્યા 8મી મેના રોજ છે. આ દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવાથી શુભ ફળ મળશે
9
10
મૃત્યુ પછી કોઈ વ્યક્તિના કપડા અને ઘરેણાં પહેરવા યોગ્ય છે કે નહિ, આજે અમે તમને આ લેખમાં આના વિશે માહિતી આપીશું
10
11
Masik Shivratri 2024: માસિક શિવરાત્રીના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ઘણી બધી બાબતો છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ, મંત્ર અને નિયમો વિશે.
11
12
Ravi Pradosh Vrat - પંચાંગ અનુસાર પ્રદોષ વ્રત રવિવારે છે. તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે.
12
13
અક્ષય તૃતીયાના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી બતાવીશું
13
14
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
14
15
Ekadashi Remedies: 4 મે 2024 ના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો એકાદશીના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
15
16
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
16
17
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
17
18
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
18
19
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
19