મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

મકરસંક્રાતિનુ મહત્વ - મકરસંક્રાંતિ કેમ ઉજવાય છે ? જાણો મકરસંક્રાતિના રોચક તથ્યો

મંગળવાર,જાન્યુઆરી 2, 2024
0
1
14 જાન્યુઆરી રવિવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ...
1
2
મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી 2024ના રોજ આવી રહ્યો છે. જે વ્યક્તિ આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
2
3
Makar Sankranti Doantion: સૂર્યનુ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાતિ કહેવાય છે. જ્યોતિષ મુજબ સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે જ નામથી ઓળખાય છે. જેમ જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યુ છે. તેથી તેને મકર સંક્રાતિના નામથી ઓળખાય ...
3
4
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરશો તો ચોક્કસ અપાર ધન સંપદાની પ્રાપ્તિ થાય છે.
4
4
5
અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે.
5
6
Christmas Day : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, The History of How St. Nicholas Became Santa Claus - ક્રિસમસ ડેનો સેલિબ્રેશન શરૂ થઈ ગયુ છે. દરેક વર્ષ 25 ડિસેમ્બરને ક્રિસમસ ઉજવાય છે. પ્રચલિત કહાનીઓના મુજ્બ ચોથી શતાબ્દીમાં એશિયા માઈનરની એક જગ્યા ...
6
7
Merry Christmas 2021ની શુભેચ્છાઓ: ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ક્રિસમસ(Merry Christmas), 25 ડિસેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જિસસ ક્રાઇસ્ટ(Jesus Christ)એટલે કે ઇસુનો જન્મ થયો હતો. જીસસ ક્રાઈસ્ટનો જન્મદિવસ એટલે કે ...
7
8
Christmas 2022: શા માટે ઉજવાય છે નાતાલ (Christmas) નાતાલ((Christmas) એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્‍મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્‍તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્‍ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.
8
8
9

Story Of Jesus: ભગવાન ઈસુના જન્મની વાર્તા

મંગળવાર,ડિસેમ્બર 19, 2023
story of jesus christ birth- આ મારો પ્રિય પુત્ર છે, હું આથી ખુશ છું, આ સાંભળો. ' મારિયા એ યોસેફની ધાર્મિક પત્ની હતી, જે સુથાર તરીકે કામ કરતી હતી. તેઓ નાઝારેથમાં રહેતા હતા. એક દિવસ દેવદૂત ગેબ્રિયલ તેની પાસે આવ્યો અને કહ્યું- 'નમસ્કાર, કૃપાળુ, ...
9
10
હો..હો...હો.. કહેતા લાલ-સફેદ કપડામાં મોટી દાઢી સફેદ દાઢી અને વાળ વાળા ,ખભા પર ગિફ્ટથી ભરેલો બેગ લટકાવી ,હાથમાં ક્રિસમસ બેલ લીધેલ સંતાને તમે જરૂર ઓળખતા હશો. ક્રિસમસ પર તમે એને મળ્યા હશો અને પછી ટીવી અખબારોમાં એને જોયું પણ હશે.
10
11
જે આપણા માટે દર વર્ષે ગિફ્ટ લઈ આવે છે! બાળકમાંથી મોટા થઈ ગયા પણ પેલા અદૃશ્ય નગરમાંથી આવતા અદૃશ્ય ફરિશ્તાની વાટ આપણે હજુય ચોરીછૂપી જોઈએ છીએ. કોઈક આવે અને કશુંક આપી જાય. આપણું મન વાંચી જાય.
11
12
આ સમયે જ્યેષ્ઠ માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. પ્રદોષ વ્રત દર મહિનામાં બે વાર રાખવામાં આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એક વર્ષમાં કુલ 24 પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શંકરની પૂજા નિયમ અને ...
12
13
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
13
14
Labh Panchami 2023: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે
14
15
- આ દિવસે બહેનો સવારે સ્નાન કરીને ઉપવાસ કરે છે અને પોતાના પ્રિય દેવતા વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરે છે.
15
16
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ
16
17
- ભાઈ બીજના દિવસે યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરાવ્યું અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે જે ભાઈ કારતક શુક્લ દ્વિતિયાના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં.
17
18
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
18
19
ગોવર્ધન પૂજા મુ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે દિપાવલીના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
19