0
નાગ પંચમીના દિવસે ચુલા પર તવો શા માટે ન રાખવુ જોઈએ
શુક્રવાર,ઑગસ્ટ 9, 2024
0
1
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ
મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે ...
1
2
Nag Panchami 2024: નાગ પંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ છે. આ દિવસે પૂજા માટે ક્યારે શુભ મુહૂર્ત આવશે અને પૂજા કરવાની રીત શું છે, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.
2
3
ગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે. ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ ...
3
4
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર
ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે.
4
5
Bhavnath mahadev mandir- જૂનાગઢ (ગુજરાત)માં આવેલું ભવનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે . જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ મંદિર 5 કિમી છે.
5
6
phool kajali vrat શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે
6
7
Nag Panchami 2024: વર્ષ 2024માં 9મી ઓગસ્ટે નાગ પંચમીનો તહેવાર છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે ભગવાન શિવ અને નાગ દેવતાની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
7
8
Sawan Mangalwar: ભગવાન શિવનો પ્રિય મહિનો સાવન, સોમવાર, 22 જુલાઈ 2024 થી શરૂ થયો છે અને 19 ઓગસ્ટ 2024 ના રોજ સમાપ્ત થશે. સાવનનો આખો મહિનો પૂજા, ઉપવાસ વગેરે માટે ખૂબ જ શુભ છે. આ ઉપરાંત સાવનને હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો પણ માનવામાં આવે છે.
8
9
Shravan no pehlo divas : ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 5 ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યો છે. પહેલા જ દિવસે અનેક શુભ યોગો બનવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે. આવો જાણીએ આ દિવસે કયા શુભ સંયોગો બની રહ્યા છે.
9
10
શ્રાવણ મહીનામાં ઘરમાં લગાવો આ એક છોડ, જીવનભર ધનવાન રહેશો! ચારેબાજુ લાભ થશે
10
11
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
11
12
Shravan 2024 Somwar Upay: 5 ઓગસ્ટ, 2024 ના રોજ શ્રાવણના પ્રથમ સોમવારે ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે દેવાધિ દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય.
12
13
Vrat Recipe- બટાકાનો શીરો
13
14
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
14
15
ધાર્મિક ગ્રંથોમાં સુખ-સમૃદ્ધિ ધન પ્રાપ્તિ માટે અથવા જો તમારુ કોઈ મહત્વપૂર્ણ કાર્ય રોકાયેલુ છે તો તમે એક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાયો બતાવ્યા છે જેને તમે અપનાવી શકો છો
15
16
Sawan Prasad Recipe: શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બનાવો પંચામૃત
16
17
Womens DoNot Wear Clothes In Himachal Pradesh-આસ્થાનો સૌથી પવિત્ર માસ શ્રાવણનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં જે લોકો (હિન્દુ) ધર્મનું પાલન કરે છે તેઓ તેમની પરંપરાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં ઘણી પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે
17
18
Shivling Puja Niyam: શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? આજે આપણે એ પણ જાણીશું કે મહિલાઓ શિવલિંગની પૂજા કેવી રીતે કરી શકે છે.
18
19
ભગવાન શિવ પ્રતિમા - ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ.
નૈવેદ્ય - ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ), એલચી, લવિંગ, સોપારી.
19