0
લેખાનુંદાનનો પટારો (2)
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
0
1
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
કેન્દ્ર સરકારના આયોજનો અને યોજનાઓ પ્રત્યે બારીકાઈથી નજર રાખવાની ગુજરાત જેવા વિકસિત રાજયને જરૂર હોય છે. આ સંજોગોમાં કેન્દ્રમાં નવી રચાનાર સરકાર નવું બજેટ રજૂ કરે ત્યાં સુધી રાહ જોઈને જ ગુજરાતનું બજેટ તૈયાર કરવું જોઈએ તેવા સ્પષ્ટ ખ્યાલ સાથે જ ...
1
2
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
વર્ષ 2009-10ના વોટ ઓન એકાઉન્ટમાં કુલ 42073.68 કરોડની આવક અને 42016.42 કરોડનો મહેસૂલી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ રૂ. 153 કરોડની પુરાંત રહેશે.
2
3
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના અંગે રાજ્ય સરકારે પોતાની કટીબદ્ધતા જાહેર કરી હતી. તેના અધુરા કામ માટે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને દોષી જાહેર કર્યા હતા.
3
4
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
રાજ્ય સરકારનાં કૃષિલક્ષી પગલાંઓને કારણે વર્ષ દર વર્ષે કૃષિ પેદાશોનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. રાજ્યનું કૃષિ ઉત્પાદન 48 હજાર કરોડને આંબી ગયું છે.
4
5
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
બુધવારે રાજ્યપાલનાં અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે.
5
6
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
દેશનાં છેલ્લાં પાંચ વર્ષમાં ઉદપન્ન થયેલ રોજગારીની તકોમાંથી 55 ટકા રોજગાર ગુજરાતમાં ઉદપન્ન થયેલી છે.
6
7
બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
ગુજરાત રાજ્યનો વિકાસ દર દેશનાં વિકાસ દર 12 ટકાની ઉપર હોવાની નાણામંત્રી વજુભાઈ વાળાએ જાહેરાત કરી હતી.
7
8
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પોતાની સરકારનું અંતિમ બજેટ રજુ કરતાં નાણાં મુખર્જીએ બધાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં તેણે ખેડૂતોથી લઈને નોકરીયાત વર્ગને પણ રાહત આપવાનો સફળ પ્રયોગ કર્યો છે. તેમણે દેશની અર્થવ્યવસ્થાનું ફુલગુલાબી ચિત્ર રજુ કર્યુ હતુ.
8
9
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આર્થિક નિષ્ણાતો અને સામાન્ય લોકોની ગણતરી વચ્ચે પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ટેકસ અને ડ્યૂટી માળખાને સાથે કોઇ છેડખાની કરવામાં આવી નથી પરંતુ સરકારની ફલેગશીપ ગ્રામીણ રોજગારી યોજના અને અન્ય મોટી યોજનાઓને 30100 ...
9
10
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
વિરોધ પક્ષે નાણા મંત્રી પી.ચિદમબરમ પર શુક્રવારે બજેટ લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સરકાર ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહી હોવાનો તેમજ બજેટને આગામી ચુંટણીને અનુલક્ષીને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો છે.
10
11
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
બજેટમાં કઈ ચીજવસ્તુનાં ભાવ ઘટ્યા અને વધ્યા તે જોઈ લઈએ.....
11
12
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
વડાપ્રધાન મનમોહનસિંહે બજેટને શાનદાર અને લાજવાબદાર ગણાવ્યું હતું. તેમજ તેને સામાન્ય માનવી અને ખેડૂતો માટે લાભદાયી હોવાનું જણાવ્યુ હતું.
12
13
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ માધ્યમિક સ્તર સુધી દરેકને શિક્ષા આપવા માટે વર્ષ 2008-09માં નવી યોજના જાહેર કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ઉચ્ચતર શિક્ષા સંબંધિત બજેટમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 15 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત ...
13
14
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
રેલ મંત્રી બાદ નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આગામી ચુંટણીને ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોને સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી છે. મુખર્જીએ પોતાના બજેટમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સાત ટકાનાં વ્યાજ દર આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ...
14
15
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રધાનમંત્રી મનમોહન સિંહની ગેરહાજરીએમાં નાણામંત્રાલયનું કાર્ય સંભાળી રહેલા વિદેશમંત્રી પ્રણવમુખર્જીએ આજે સંસદમાં અંતરિમ બજેટની જાહેરાત કરી હતી. આ બજેટ કેટલેક અંશે નિરાશાજનક રહ્યુ હતું. જેમાં આયકર પર કોઈ વિશેષ છૂટ આપવામાં ન આવી કે હોમલોનમાં પણ કોઈ ...
15
16
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રધાનમંત્રીની ગેરહાજરીમાં નાણાકીય મંત્રાલયનો ભાર સાચવી રહેલા વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ સોમવારે લોકસભામાં 2009-10ને માટે જે અંતરિમ બજેટ રજૂ કર્યુૢ તેણે દેશની આમ જનતાને ખૂબ જ નિરાશ કર્યા છે. બજેટમાં કોઈ નવી જાહેરાત નથી કરવામાં આવી અને સરકારે પોતાની ...
16
17
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
સેનાનાં આધુનિકીકરણનાં અભિયાનને મજબૂતી આપવા માટે નાણા મંત્રી પી. ચિદમબરમે રક્ષા બજેટમાં દસ ટકાનો વધારો કરવાની ઘોષણા કરીને, આઝાદ ભારતનાં ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રૂ.એક લાખ કરોડનાં આંકડાને પાર લઈ ગયા છે.
17
18
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે અંતર્ગત 60 લાખ ગ્રામીણ આવાસો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
18
19
સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં ક્ષેત્રોને ઘણી રાહત જાહેર કરવા ઉપરાંત દેશને આર્થિક ક્ષેત્રે કેટલી ખોટ થઈ હતી તેની પણ જાહેરાત કરી હતી.
19