0
10 વાતો ક્યારેય કોઈને ન જણાવશો.. નહિ તો પછતાશો
મંગળવાર,જૂન 14, 2016
0
1
લાલ કિતાબમાં ખૂબ જ સહેલા સસ્તા અને સટીક ઉપયો બતાવાયા છે. જેવા કે જો તમને લાગે છે કે મારુ ભાગ્ય મારાથી રિસાઈ ગયુ છે. જેને કારણે નોકરી, કેરિયર કે વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો અહી રજૂ કરીએ છીએ કેટલક સહેલા ઉપાય..
1
2
ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વાસ્તુ અને જીવ સંબંધો વિશે અનેક તથ્યોથી શુભાશુભની માહિતી પ્રાપ્ત થાય છે.
- જે ભવનમાં બિલાડીઓ પ્રાય લડતી રહે છે ત્યા શીધ્ર જ વિઘટનની શક્યતા રહે છે. વિવાદ વૃદ્ધિ થાય છે. મતભેદ થાય છે.
- જે ભવનમાં બિલાડીઓ સવારે લડતી ...
2
3
જો તમે કોઈ શુભ કાર્ય કરવા બહાર જઈ રહ્યા હોય તો દિવસના હિસાબથી આ ટોટકા અપનાવશો તો કામ બની જશે. - રવિવારે ઘરમાંથી નીકળતા પહેલા ખાવાના પાનનુ પત્તુ તમારી પાસે રાખી લો. - સોમવારે ઘરમાંથી નીકળતી વખતે કાચમાં તમારો ચહેરો જોઈને નીકળો. - મંગળવારે ઘરમાંથી ...
3
4
- તમે ઘરમાં રોજ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો તેમા રૂ ના સ્થાન પર લાલ દોરાનો પ્રયોગ કરો. કારણ કે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય હોય છે.
- શનિવારના દિવસે ઘઉંમાં એક મુઠ્ઠી કાળા ચણા મિક્સ કરીને દળાવો
- સામાન્ય રીતે જોવામાં આવે છે કે પૈસાને ગણવા ...
4
5
પ્રતિસ્પર્ધાના યુઅગમાં આજે જ્યાં જુઓ ત્યાં એક અજીબ પ્રતિયોગિતા નજર આવે છે. શાળા ,કોલેજોના બાળકોથી લઈને નોકરી કરી રહ્યા લોકોના વચ્ચે પોતાને બીજાથી સારું સિદ્ધ કરવા માટે કઈક પણ કરવાની
5
6
હસ્તરેખા વિજ્ઞાનમાં જ્યા રેખાઓ અને ચિન્હો સાથે હાથ અને નખના પ્રકાર મહત્વપુર્ણ હોય છે. બીજી બાજુ હથેળીઓનો રંગોની પણ ભવિષ્ય કથનમાં મોટી ભૂમિકા હોય છે.
ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે..
6
7
સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ. કેટલીક સમસ્યાઓ તો થોડા સમય ...
7
8
બધાના જીવનમાં કોઈ ના કોઈ પરેશાની જરૂર થાય છે.લાલ કિતાબમાં એવા ઘણા ઉપાય જણાવ્યા છે જેની મદદથી તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુતકારો મેળવી શકો છો અહીં તમને એવાજ થોડા ઉપાય જણાવી રહ્યા છે જે લાલ કિતાબથી લીધેલા છે.
8
9
ધન તમારી જરૂરિયાતને પૂરા કરવામાં સહાયક હોય છે. આથી દરેક માણસ ધન કમાવવાના પ્રયાસમાં લાગ્યું રહે છે. ધનના મોહ માત્ર આજના યુગમાં જ નહી પણ પ્રાચીન કાળમાં પણ ધન પ્રાપ્તિના પ્રયાસ કરતા હતા
9
10
કિસ્મત મહેનત કરનારાઓની સાથે હંમેશા રહે છે. પણ જો તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ છે તો કિસ્મત જલ્દી ચમકી શકે છે. આમ તો બ્રહ્માંડમાં અનેક ઉર્જા વિદ્યમાન છે. પણ સકારાત્મક ઉર્જા તમારા લક્ષ્યને મેળવવામાં ઘણી હદ સુધી મદદ કરે છે.
10
11
જ્યોતિષશાસ્ત્રમાં રાશિયો મુજબ લક્ષ્મી પ્રાપ્તિના મંત્ર બતાવાયા છે. વ્યક્તિ જો પોતાની રાશિ મુજબ ફક્ત એક મંત્રનો જાપ કરે તો તેનુ ખિસ્સુ હંમેશા ભરેલુ રહેશે અને જરૂર સમયે ધનની ઉણપ સતાવે નહી. તો તમે પણ તમારી રાશિ મુજબનો મંત્ર યાદ કરીને રોજ લક્ષ્મી ...
11
12
પૈસો જીવનની મૂળભૂત જરૂરરિયાત છે. જેના અભાવમાં જીવનગુજારો કરવો અશક્ય છે. ઘરમાં શુભ-લાભ અને
લક્ષ્મી કૃપા કાયમ રહે એ માટે નાની-નાની વાતો પર વિચાર કરવો જરૂરી છે.
- પૈસાની લેવડ-દેવડ તો બધા કરે છે પણ જો નફો મેળવવા ઈચ્છોછો તો ધન સાથે જોડાયેલા કામ ...
12
13
જ્યોતિષ એક કળા છે. એક વિજ્ઞાન છે. જો તેનું તલસ્પર્શી નિદાન કરવું હોય તો ઊંડો અભ્યાસ આવશ્યક છે. કેટલાક ઉચ્ચકક્ષાના આત્માઓએ શરીર ઉપરના તલનો તલસ્પર્શી અભ્યાસ કરી તેને આધારે જે તે વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આપ પણ જો આપના શરીર ઉપર ક્યાંય તલ હોય ...
13
14
આજના સમયમાં ખૂબ ઓછા લોકોએ વા છે જે ધન સંબંધી બાબતે સંતુષ્ટ છે. ધન માટે મહેનત તો બધા કરે છે પણ કેટલાક થોડાક જ લોકો આશા મુજબ ધન મેળવી શકે છે. ધનની ઉણપની પાછળ અનેક કારણ હોઈ શકે છે. આ કારણોમાં જન્મકુંડળીના ગ્રહ દોષનો પણ સમાવેશ છે. જો જન્મકુંડળીના ...
14
15
પરીક્ષામાં સફળતા માટે - પરીક્ષામાં સફળતા માટે ગણેશ રૂદ્રાક્ષ ઘારણ કરો. બુધવારે ગણેશ જી ના મંદિરમાં જઈને દર્શન કરો અને મગના લાડુઓનો ભોગ લગાવીને સફળતાની પ્રાર્થના કરો.
પદોન્નતિ માટે - શુક્લ પક્ષના સોમવારે સિદ્ધ યોગમાં ત્રણ ગોમતી ચક્ર ચાંદીના ...
15
16
જો તમે નવું વ્યાપાર શરૂ કર્યા છે કે પછી જૂનો વ્યાપારમાં નુકશાન થઈ રહ્યા છે , તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો.
16
17
જો તમે ઈક્છતા છો કે તમારા ધન વધે અને તમે સુખપૂર્વક જીવો તો હમેશા આ બે વાતો યાદ રાખો કારણકે જે
17
18
નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે.
સુખી ...
18
19
કેટલાક યુવાઓનું સારુ ભણતર હોવા છતા પણ મનપસંદની નોકરી મળતી નથી. આવામાં તેઓ બેરોજગાર રહી જાય છે અથવા તો મન મારીને જે મળી જાય તે જ નોકરી કરવા મજબૂર થઈ જાય છે. કારણ કે તેનાથી જ તેમનો જીવનનિર્વાહ ચાલી રહ્યો હોય છે. પણ આત્મ સંતુષ્ટિ મળતી નથી. આવી ...
19