0
લવિંગ - ઘરમાંથી દૂર કરે નકારાત્મક ઉર્જા અને લાવે સમૃદ્ધિ
મંગળવાર,ડિસેમ્બર 3, 2019
0
1
શુક્રવાર,નવેમ્બર 29, 2019
લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન સાથે સમાજ-હિતને ધ્યાનમાં રાખતા અર્જિત સંપત્તિ કે ધનની દેવી છે.
1
2
કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને માનસિક તણાવ વધે છે. જો તમે પણ પૈસાની કમીના કારણે ચિંતિત છો તો અમે તમને કાળી મરી ના આ ટોટકા બતાવીએ છીએ જેથી તમને ધન લાભ મળશે.
2
3
ઘણા લોકો લીંબૂનો ઉપયોગ તાંત્રિક કર્મ માટે કર છે પણ લીંબૂના સાત્વિક ઉપયોગ પણ થાય છે. આજે અમે આપને લીંબૂના ફક્ત સાત્વિક પ્રયોગ બતાવીશુ લીંબુ સ્વાસ્થ્યમાં લાભદાયક છે સાથે જ તમારા સંકટ દૂર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ લીંબૂ તમને માલામાલ પણ બનાવી શકે ...
3
4
શનિવારે લોકો શનિદેવની પૂજા કરી પોતાના દુ:ખોનુ નિવારણ કરવાની પ્રાર્થના કરે છે. મનથી શનિદેવને ભજનારાઓની બધી મનોકામના પૂર્ણ થાય છે. ગરીબો અને વડીલો સાથે સારો વ્યવ્હાર કરનારાઓ પર શનિદેવ કાયમ મેહરબાન રહે છે. શાસ્ત્રોમાં એવુ બતાવ્યુ છેકે શનિવારે સવાર ...
4
5
અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે
5
6
જ્યારે દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ તમે બે ટાઈમનું જમવાનું જ મેળવી શકતા હોય કે પછી તમારા ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો ...
6
7
દિવાળી મા લક્ષ્મીનો સૌથી પ્રિય તહેવાર છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેનાથી સારો કોઈ બીજો શુભ દિવસ હોતો નથી. આ ભૌતિક યુગમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય વગર મા લક્ષ્મીજીની કૃપા શક્ય નથી. અમે અહી આપને સૌભાગ્ય સફળતા અને મનવાંછિત ફળની પ્રાપ્તિ ...
7
8
કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાસને દિવાળીનો તહેવાર માનવામાં આવે છે. આ બંને દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
8
9
ભગવાન સૂર્યને હિન્દુઓના મુખ્ય દેવતા ગણાય છે. અને આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાં થી એક છે. આ નવગ્રહના મુખિયા પણ છે. એના દેવીય અવતારમાં એને સાત ઘોડાના રથ પર સવાર બતાવ્યા છે. આ ઈન્દ્રધનુષના સાત રંગો કે શરીરના સાત ચક્રના પ્રતીક છે.
9
10
શનિવાર,સપ્ટેમ્બર 21, 2019
ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ આપણને એ મહેનતનુ ફળ નથી મળતુ તેનુ કારણ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોય છે. ઘણીવાર ઘરમાં કોઈને કોઈ બીમાર પણ રહેતુ હોય છે અને પૈસા દવાઓ પાછળ જ વધુ ખર્ચાય છે. ઘણીવાર બિઝનેસ પણ ચાલતો નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. આ બધી વાતો ...
10
11
મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવાના સપના જુએ છે. પ્રતિષ્ઠ મેળવવા માંગે છે.. પરંતુ દરેકને સફળતા એક જેવી મળતી નથી. ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી. તો તમે નિરાશ થઈ જાવ છો તો મિત્રો નિરાશ ન ...
11
12
આપ સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ ઘરમાં લાવો છો અને માનતા મુજબ કોઈપણ દિવસે કે અંતિમ દિવસે તેનુ વિસર્જન કરો છો. આ દિવસો દરમિયાન કેટલક ઉપાય કરી આપ ગણેશજીની વિશેષ કૃપા મેળવી શકો છો.
12
13
એવુ કહેવાય છે કે હનુમાનજીની કૃપા જેમના પર થાય છે તેમની દરેક મનોકામના પૂરી થાય છે. આજે અમે તમને હનુમાનજીનો એક આવો જ અચૂક અને અસરદાર ઉપાય બતાવી રહ્યા છીએ. જેને વિધિ વિધાન પૂર્ણ કરતા હનુમાનજી પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.
આ ઉપાય 21 ...
13
14
આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ મજબૂત થતી નથી. અને આપણે હંમેશા નસીબને દોષ આપતા રહીએ છીએ. અસલમાં આ સ્થિતિ ગુરૂના પ્રભાવને કારણે થાય છે.
14
15
કાળા મરી જ્યા એક બાજુ આપણા આરોગ્યને સુધારે છે તો બીજી બાજુ જ્યોતિષ ઉપાયો મુજબ તે આપણા રોજબરોજના જીવનમાં આવતા અવરોધોને પણ દૂર કરે છે. આવો જાણીએ કાળા મરીના આવા જ કેટલાક ઉપાય જે તમારુ ભાગ્ય બદલી નાખશે
15
16
મોટાભાગે આપણુ પર્સ અનેક ફાલતુ સામનથી ભરેલુ રહે છે. આળસને કારણે આપણે તેને સાફ પણ નથી કરી શકતા. પણ શુ તમે જાણો છો કે આ આળસ અને ભૂલ જ તમારી પરેશાનીનું કારણ છે. જી હા તમારા પર્સ વોલેટ કે પોલેટમાં મુકેલ કેટલીક વસ્તુઓ એવી હ ઓય છે જે ધનના આગમનને રોકે છે.
16
17
હળદર દરેક રસોઈનો મુખ્ય ભાગ છે. આ મસાલામાં સર્વાધિક મહત્વની છે. પણ જેટલુ આ આરોગ્ય માટે લાભકારી છે એટલુ જ ધાર્મિક મહત્વ પણ છે. હળદર એક પ્રકારની ઔષધી છે. જેમા દૈવીય ગુણ છે. વિવાહમાં વર-વધુને હળદર ચઢાવવા પાછળ પણ આ મહત્વ છે કે તેમને નેગેટિવ શક્તિઓથી ...
17
18
સારી જોબની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. દરેક ઈચ્છે છે કે તે સારી નોકરી કરે અને વધુ પૈસા કમાવે. પણ દરેક વ્યક્તિનુ નસીબ એક જેવુ નથી હોતુ. કેટલાક લોકો ખૂબ જ સહેલાઈથી સારી જોબ મેળવી લે છે. તો કેટલાક લોકોને પોતાના ફીલ્ડ સાથે જોડાયેલ માહિતી, આઈક્યુ લેવલ, ...
18
19
ઘરમાં પૈસા ન ટકતું હોય તો રવિવારના દિવસે જરૂર કરો આ ઉપાય
19