શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

Makar sankranti 2022- ભીષ્મ પિતામહએ મકર સંક્રાતિના દિવસે જ શા માટે છોડ્યા હતા પ્રાણ, જાણો અહીં

સોમવાર,જાન્યુઆરી 10, 2022
0
1
મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, ...
1
2
ઉત્તરાયણની શુભેચ્છા... ખૂબ ઉડાવો પતંગ તલ સાંકળી અને ઊંધિયા જલેબીને સંગ
2
3
14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળશે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઊજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો છે. ઉત્તરાયણ કે પતંગનો કોઈ ધર્મ નથી. આ જ એક એવું પર્વ છે જેને ...
3
4
નવા વર્ષમાં મકર સંક્રાતિના દિવસે સૂર્યદેવ પહેલીવાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હાલ સૂર્ય ધનુ રાશિમાં છે. 14 જાન્યુઆરીના રોજ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. મકર શનિની રાશિ છે અને શનિને સૂર્યનો પુત્ર માનવામાં આવે ...
4
4
5
મકર સંક્રાતિ પર શુ કરવુ શુ ન કરવુ એ જાણીને તમે તમારા જીવનના બધા કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો. મકર સંક્રાતિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે. તો ચાલો ...
5
6
આ પ્રસંગ પર ખિચડી સાથે તલ, લાડુનુ પણ દાન કરવામાં આવે છે. આ દિવસે દાનનુ વિશેષ મહત્વ હોય છે. કોઈને પણ આ દિવસે ખાલી હાથ ન જવા દો. દાનમાં તલનો સામાન સારો માનવામાં આવે છે.
6
7
ખબર છે ઉત્તરાયણને લઇને ભારતમાં શું છે માન્યતા? 23 વર્ષ જૂનો છે ઇતિહાસ, જાણો શું છે માન્યતાઓ અને પરંપરાઓ
7
8
નવા વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ સાથે મોટા તહેવારોની શરૂઆત થાય છે. મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2022ના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિનો તહેવાર માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણના ભાગો સહિત વિવિધ રાજ્યોમાં ...
8
8
9
મકર સંક્રાતિ એ ગુજરાતનો ખાસ તહેવાર છે. ઉત્તરાણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઉંધિયુ જલેબી ખાવાની ગુજરાતીઓને મજા આવે છે. પણ ઉત્તરાયણ કે મકર સંક્રાતિનો ધાર્મિક મહત્વ પણ ખાસ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ ...
9
10
આકાશમાં ઉડતી પતંગને જોઇને જ કદાચ મનુષ્‍ય પોતાની ઉડવાની ઇચ્‍છા સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે. પતંગનો ફેલાવો જાપાન,કોરીયા,થાઇલેન્‍ડ,બર્મા, ઉત્તર આફ્રીકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્‍તારોમાં થઇ ભારતમાં પ્રવેશ્‍યો અને આ પતંગ ભારતની ...
10
11
ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. એવા કેટલાક તહેવાર છે અને તેમને ઉજવવાનો અલગ નિયમ પણ છે
11
12
Makar Sankarnti 2021: માઘ મેળાનુ પ્રથમ સ્નાન મહોત્સવ મકરસંક્રાંતિ ગુરુવારે છે. આ દિવસે, ગ્રહોનો રાજા સૂર્ય બપોરે 2.37 વાગ્યે શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે દેવતાઓની સવાર ઉત્તરાયણની શરૂઆત થશે. સંક્રાંતિ પર સ્નાન દાનનો શુભ સમય સવારે 07:24 થી ...
12
13
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ.
13
14
તે બધા દ્વારા જાણીતું છે કે મકરસંક્રાંતિના દિવસથી, ઉત્તરાયણમાં સૂર્યનો ઉદય થાય છે અને આ તહેવાર ભારતભરમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે. બધી જગ્યાએ વસંતના આગમનની ખુશીમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ પણ વસંત .તુનો આરંભ કરે છે અને આ ...
14
15
જાન્યુઆરીના મહિનામાં ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. એવી માન્યતા છે કે કે મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યદેવની જેમ ચમકે છે. સૂર્યની આ સંક્રાંતિની ...
15
16
પોષ મહિનામાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી (Makar Sankranti 2021) ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિ નો સંબંધ ...
16
17
પોષ મહિનામાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી (Makar Sankranti 2021) ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિ નો સંબંધ આ ...
17
18
મકરસંક્રાંતિ પર શું વહેચવું મહિલાઓની આ મૂંઝવણ અંગે જ્યોતિષ શાસ્ત્ર મુજબ
18
19
સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ
19