0
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓને જમીન પર મુકવી હોય છે અશુભ, મુશ્કેલીઓથી ભરાય શકે છે જીવન
સોમવાર,જાન્યુઆરી 25, 2021
0
1
રવિવાર,જાન્યુઆરી 24, 2021
જો તમારા ઘરના બજટ ગડબડ હોય વાકથી વધારે ખર્ચ હોય છે . પરિવારમાં અશાંતિ રહે છે નોટ કમાવવાના બધા પ્રયાસ નકામા સિદ્ધ થઈ રહ્યા હોય તો ભગવાનને ખુશ કરવા માટે પૂજા કક્ષમાં લાલ રંગના વધારે પ્રયોગ કરો.
1
2
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે
2
3
રવિવાર,જાન્યુઆરી 17, 2021
મીઠુ એવી વસ્તુ છે જે દરેક કોઈના રસોડામાં જોવા મળશે. પણ આ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે જ કામ નથી આવતુ. તેના અનેક બીજા ફાયદા પણ છે. જે આપણા આખ્કા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલુ છે અને હા આ માટે તમારે મીઠુ ખાવાનુ નથી પણ તેનો કંઈક આ રીતે ઉપયોગ કરવાનો ...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
નવુ વર્ષ આવતા જ લોકોની અપેક્ષાઓ વધી જાય છે. વર્ષ 2021 ને લઈને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. દરેક વ્યક્તિની ઇચ્છા છે કે નવું વર્ષ તેમના માટે નવી ખુશી અને ભેટો લાવે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે સંપત્તિ, પ્રગતિ અને માન-સન્માન પ્રાપ્ત કરવા ...
4
5
ગુરુવાર,ડિસેમ્બર 31, 2020
નવા વર્ષનુ આગમન થઈ રહ્યુ છે. નવા વર્ષની શરૂઆત નવા ઉત્સાહ અને નવી ઉમંગ સાથે કરો. વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે, જેની મદદથી આપણે આપણું જીવન વધુ સારુ બનાવી શકીએ છીએ, આ ઉપાય અપનાવીને આપણે નવુ વર્ષ સકારાત્મક ઉર્જા અને નવા ઉત્સાહથી જીવી શકીએ છીએ. ચાલો ...
5
6
નવુ વર્ષ આવવામાં હજુ થોડાક જ દિવસ બાકી છે. બધાને 2021 આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. લોકોએ નવ વર્ષનુ સ્વાગત કરવા માટે પોતાના ઘરને સજાવવા પણ શરૂ કરી દીધા છે. જઓ તમે પણ નવ વર્ષના સ્વાગત ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 18, 2020
મિત્રો નવુ વર્ષ આવી રહ્યુ છે. સૌના મનમાં એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ નવ વર્ષ 2021 માં ઘરે કંઈ વસ્તુઓ લાવવાથી તમારી આર્થિક સ્થિતિ બદલાઈ જશે તેના વિશે માહિતી.
7
8
શુક્રવાર,ડિસેમ્બર 4, 2020
વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે.
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ...
8
9
આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવવાનું શીખવે છે. આપણી પ્રકૃતિમાં એવા ગુણકારી પ્રાકૃતિક સંસાધનો છે જેના પ્રયોગથી આપણે વાસ્તુને ઠીક કરી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ આખુ મીઠુ, સેંધાલૂણ અને ...
9
10
ઘરના દ્વાર બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં 32 પદનુ વર્ણન કરવામાં આવ્યુ છે. વારાહમિહિરના સમરાંગણ સૂત્રધાર ગ્રંથના મુજબ 32 પદોમાંથી અમે તમને બતાવીશુ ઉત્તર દિશાના આઠ પદ અને તેનાથી જીવનમાં પડનારી અસર વિશે. દરેક દિશામાં આઠ-આઠ પદના હિસાબથી કુલ 32 પદ હોય છે. ...
10
11
ઘરમાં નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ઉર્જા પ્રવેશ કરે છે. ઘરમાં જો ઉદાસી પસરી રહી છે મતલબ ઘરમાં રહેતા સૌનો વ્યવ્હાર ઠંડો છે કે કોઈને કંઈ સુઝતુ નથી કે ઘરના સભ્યો નકારાત્મક વાતો કરે છે તો સમજો આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. નકારાત્મક ...
11
12
મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ
12
13
Vastu tips- ઘરની ખુશહાલી માટે વાસ્તુ ટિપ્સ
13
14
શનિવાર,સપ્ટેમ્બર 19, 2020
રસોડુ સમૃધિનુ પ્રતીક હોય છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે રસોડામાંથી ક્યારેય પણ ખતમ ન થવા દેવી જોઈએ. આવો એ વસ્તુઓ વિશે..
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2020
Vishwakarma Puja 2020: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, ...
15
16
બુધવાર,સપ્ટેમ્બર 16, 2020
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 12, 2020
વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી ...
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2020
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અનેકવાર એવી વસ્તુઓ હોય છે જેને આપણે નજર અંદાજ કરી દઈએ છીએ પણ આ આ ધ્યાન બહારની વસ્તુઓ નુકશાન અને પરેશાનીનું કારણ બને છે. આજે અમને તમને 10 એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેના ઘરમાં રહેવાથી ધન અને સુખમાં કમી આવે છે.
18
19
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે.
19