0
વિધાનસભા ચૂંટણીઃ - મધ્યપ્રદેશમાં 74.61 ટકા અને મિઝોરમમાં 71 ટકા મતદાન
બુધવાર,નવેમ્બર 28, 2018
0
1
મધ્યપ્રદેશ (MP Election 2018)ની બધી 230 અને મિઝોરમ (Mizoram Election 2018)ની 40 સીટો પર વોટિંગ ચાલી રહ્યુ છે. મિજોરમમાં મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યે થયુ. વોટર્સ સાંજે સાત વાગ્યા સુધી મતદાન કરી શકશે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં 230માંથી 227 પર વોટિંગ ...
1
2
Assembly Election 2018: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંતિમ ચરણમાં છે. આવામાં બીજેપીની કમાન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ મોદી અને કોંગ્રેસની કમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાચવી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે મધ્યપ્રદેશ અને તેલંગાના વચ્ચે કાંટાની ટક્કર છે. ...
2
3
મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના અંતિમ દૌરમાં ઉમેદવારોએ પોતાની પુરી તાકત લગાવી દીધી છે. ઉલ્લેખનીય છેકે અહી સોમવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર થંભી જશે. તેથી ચૂંટણી લડી રહેલા લોકો પાસે બેદરકારી કરવાનો સમય નથી. ...
3
4
શુક્રવાર,નવેમ્બર 23, 2018
મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસ અને છત્તીસગઢ અને તેલંગાનાને લઈને સટ્ટા બજારમાં કેટલાક રોચક પ્રકારના અવલોકનો જોવા મળી રહ્યા છે. આમ તો ભારતીય રાજનીતિમાં કોઈ રાજ્યના ચૂંટણી પરિણામ વિશે અનુમાન લગાવવુ મુશ્કેલ કામ છે. ખાસ કરીને એ સમયે જ્યારે રાજ્યમાં ...
4
5
ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવાની પોલ તેમના જ કૃષિ મંત્રાલયે ખોલી નાખી છે. મંત્રાલયે કહ્યુ છે કે નોટબંદી પછી થયેલ રોકડની પરેશાનીએ લાખો ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. આ રિપોર્ટ જે સમયે આવ્યો છે તેનાથી ભાજપાની મુશ્કેલી વધવી ...
5
6
આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર ...
6
7
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ ચૂંટણી ઢંઢેરો રજુ કરી દીધો છે. આ અવસર પર સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક નેતાઓ જોઆયા. બીજેપીએ ચૂંટણી ઢંઢેરાને દ્રષ્ટિ પત્રનુ નામ આપ્યુ છે. બીજેપીને આ માટે 30 ...
7
8
ચૂં ટણી પંચ શનિવારની બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કૉન્ફ્રેંસ શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકાય છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે સંવાદદાતા સંમેલન ત્રણ વાગ્યે બોલાવ્યુ છે. આ અગાઉ 12 ...
8