શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
મહિલા દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
Last Updated :
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (19:36 IST)
સંબંધિત સમાચાર
International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ
Happy Women's Day - મહિલા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress
શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
તિરુમાલા મંદિરમાં લગ્નના શૂટિંગ દરમિયાન હોબાળો મચી ગયો! છોકરાના કૃત્યથી ભક્તો ગુસ્સે છે
આંધ્રપ્રદેશના તિરુપતિમાં લગ્નના શૂટિંગથી ભક્તો ગુસ્સે છે. તિરુમાલા મંદિરની સામે લગ્નના શૂટિંગનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેનાથી ભક્તો ગુસ્સે છે. બુધવારે, એક નવદંપતીએ તિરુમાલા શ્રીવરી મંદિરની સામે ફોટોશૂટ કરાવ્યું હતું. વીડિયો જોયા પછી લોકો રોષે ભરાયા હતા અને યુગલ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે
ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે, અને વેલેન્ટાઇન વીક યુગલો માટે ખાસ મહત્વ ધરાવે છે. 7 થી 14 ફેબ્રુઆરી સુધી, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે અને અંતે, વેલેન્ટાઇન ડે જેવા પ્રસંગો સંબંધોને ગાઢ બનાવવાની તકો આપે છે. પરિણામે, મોટાભાગના લોકો તેમના જીવનસાથી સાથે કેટલીક ખાસ ક્ષણો સાથે વિતાવવા માટે બહાર ફરવાનું આયોજન કરે છે.
તમિલનાડુના વિરુધુનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા; તીવ્રતા જાણો
ભારતના તમિલનાડુ રાજ્યના વિરુધુનગર જિલ્લામાં શિવકાશીથી 9.7 કિમી પશ્ચિમમાં 3.0 ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026 ના રોજ રાત્રે 9:06 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ નક્કી કરી શકાઈ નથી, પરંતુ તે છીછરો હોવાનું માનવામાં આવે છે. ભૂકંપના આંચકા આસપાસના વિસ્તારમાં વ્યાપકપણે અનુભવાયા હતા. ઘણા લોકોએ આંચકા અનુભવ્યા હતા. નકશામાં આ ભૂકંપ દરમિયાન અનુભવાયેલા (અને અહેવાલિત) આંચકા દર્શાવવામાં આવ્યા છે.
Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) નો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસના રૂપમાં મનાવાય છે. દેશની આઝાદીના યોગદાન માટે આપણે બધા તેમને આજે પણ નમન કરીએ છીએ. તેમણે આપણુ જીવન ઉજ્જવળ બનાવવા પોતાનુ વિશેષ યોગદાન આપ્યુ છે. આજે અમે ગાંધીજીના 10 અણમોલ વિચારો શેયર કરીશુ જે તમને કર્મપથ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે
વિરાટ કોહલીનું 27.4 કરોડ ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક થયું ગાયબ ? સોશિયલ મીડિયા પર મચી ખલબલી
વિરાટ કોહલીનું 27.4 કરોડ ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સોશિયલ મીડિયામાંથી ગાયબ છે. એવું માનવામાં આવે છે કે કોહલીએ સોશિયલ મીડિયાથી બ્રેક લીધો છે.
ધર્મ
Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
શુક્ર પ્રદોષ વ્રતનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. શિવપુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે "જે હંમેશા ત્રયોદશી વ્રત રાખે છે તેને ક્યારેય તકલીફ થશે નહીં." આ વ્રત ભૂતકાળના તમામ શારીરિક અને માનસિક દુઃખોને દૂર કરે છે. સ્કંદ પુરાણમાં પણ આ વ્રતને સમૃદ્ધિ આપનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે.
મહેલ મોટા ને મન જેના સાંકડા રે
મહેલ મોટા ને મન જેના સાંકડા રે કોઈ જાશો ના એવાને આંગણે રે...ટેક મહેલ મોટા ને મન જેના સાંકડા રે જેના મુખમાં નહિ રામનું નામ છે રે... કોઈ કદી સારા ન કામ થાય હાથથી રે જેની તિજોરીમાં...
Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ
Jaya Ekadashi: એકાદશી પર, ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે, તમારે તુલસી સ્તુતિનો પાઠ પણ કરવો જોઈએ. આમ કરવાથી માતા તુલસીના આશીર્વાદ તમારા પર વરસશે, અને તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું
કુંતી અને દ્રૌપદી સાથે જોડાયેલી એક વાર્તા છે. પાંડવો પાસે જંગલની વચ્ચે એક ઝૂંપડી હતી. એક દિવસ, કુંતી ભોજન બનાવી રહી હતી, અને દ્રૌપદી તેને તેમાં મદદ કરી રહી હતી. તે સમયે દ્રૌપદી નવી દુલ્હન હતી.
રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં
રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધાને કાન કરે વાત આંખના ઈશારાથી વાત રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના રાધા પુછે છે વળી પ્રીત સમજાવ કાના