0
દત્ત જયંતી વિશેષ - ભગવાન દત્તાત્રેયનુ જીવન
ગુરુવાર,ડિસેમ્બર 24, 2015
0
1
ગુરુવાર,ડિસેમ્બર 24, 2015
હિન્દુ ધર્મમાં નાળિયેર એટલે કે શ્રીફળને શુદ્ધતા અને પવિત્રતા પ્રતીક ગણવામાં આવે છે. પૂજા અથવા અન્ય કોઇ તહેવાર કે શુભ કાર્યમાં પ્રભુને નારિયેળ અર્પણ કરાય છે. કારણ કે પૂજનમાં નારિયેળનો પ્રયોગ લક્ષ્મીજીના સ્વરૂપમાં હોય છે આથી લક્ષ્મીની કૃપા રહે છે ...
1
2
નજર કેવી રીતે લાગે છે ? નજર કોણ લગાવે છે? અને નજર કેવી રીતે દૂર કરી શકાય છે. આ એવા સવાલ છે જે 21મી સદીમાં જ અંધવિશ્વાસની રીતે લાગતા હોય પર સદિયોથી અજમાવી રહ્યા છે . જોવાય છે કે જ્યારે નાના બાળકો મોઢે સુધી રડતા રહે હોય તો એમની માતા એने ચુપ કરવા ...
2
3
શુક્રવાર,નવેમ્બર 13, 2015
આખા વર્ષમાં એક દિવસ આવું છે જ્યારે યમરાજ બધા કામ મૂકીને ધરતી પર એમની બહેનના ઘરે આવે છે . આ દિવસછે કાર્તિક શુક્લ દ્વિતીયા તિથિ. આ તિથિને યામ દ્વિતીયા અને ભાઈબીજના નામે ઓળખાય છે.
3
4
અમે લોકો જ્યારે એકબીજાથી મળે છે તો નમસ્તે બોલીને નમીએ છે , પણ શું તમે જાણો છો કે નમસ્તેના શું અર્થ હોય છે. અમે લોકો નમ્સ્તે તો કરીએ છે , પણ એનું અર્થ અમે નહી જાણતા ,અમે તમને જણાવીએ છે નમ્સ્તેના અર્થ
4
5
પરિણીત મહિલાઓ આ દિવસે એમના પતિની દીર્ધાયુ અને સ્વાસ્થયની કામના કરવાની સાથે-સાથે કુંવારી છોકરીઓ પણ આ દિવસે મનચાહા વર મેળવવા માટે ચંદ્ર્માને અર્ધ્ય અર્પિત કરી આ વ્રતને પૂરા કરે છે. આ વ્રતમાં રાતમાં શિવ ,પાર્વતી , સ્વામી કાર્તિકેય ગણેશ અને ચંદ્રમાની ...
5
6
"આસો માસ-શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો સખી મારા ચોકમાં" વર્ષાઋતુ વિદાય લે તેની સાથે જ સોહામણી શરદ ઋતુની શરૃઆત થાય છે. શમી પૂજન બાદ આવતી શરદ પૂનમનું આરોગ્ય અને આયુર્વેદની દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ શરદ પૂનમના દિવસે ચંદ્ર ...
6
7
દેવી-દેવતાઓના પૂજન કરવાથી દુખ-દર્દ દૂર થાય છે. સાથે જ શાંતિ પણ મળે છે. આ કારણે પ્રાચીન સમયથી જ પૂજનની પરંપરા ચલી આવી રહી છે. જે ઘરોમાં દરરોજ પૂજા કરાય છે. ત્યાંના વાતાવરણ સકારાત્મક અને પવિત્ર રહે છે. દીપક અને ધૂપબત્તીના ધુમાડાથી સ્વાસ્થયને નુકશાન ...
7
8
બુધવાર,સપ્ટેમ્બર 30, 2015
હિંદૂધર્મમાં પૂજા પાઠ પછી કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરવાની પરંપરા છે. આરતીમાં કપૂરના પ્રયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અબે વૈજ્ઞાનિક કાએઅબ છિપાયેલા છે.
8
9
સોમવાર,સપ્ટેમ્બર 21, 2015
આપણાં પુરાણોમાં વરદાન, આશીર્વાદ અને શ્રાપ વિશે ઘણી મનોરંજક અને રોચક કથાઓના વર્ણન આવે છે. દાખલા તરીકે નારદ મુનિએ આપેલા શ્રાપને કારણે વિષ્ણુ ભગવાને સામાન્ય માનવીની જેમ પોતાની પત્નીને શોધવા માટે દરદર ભટકવું પડયું હતું અને નારદ મુનિની મજાક કરવા બદલ ...
9
10
રવિવાર,સપ્ટેમ્બર 20, 2015
દેવી કમલા લક્ષ્મીજીનો સ્વરૂપ છે અને જીવનમાં ધન, વ્યાપાર આર્થિક ઉન્નતિ અને બધા બૌતિલ સુખો માટે કમલાની સાધના કરાય છે. મહામાયા કમલા દેવી આધાત શક્તિ છે. જેની આભા સ્વર્ણ સમાન છે. ચારભુજાવાળી માં હિમાલયની ઉપત્યકામાં બેસી છે. બન્ને તરફ 4 હાથી સૂંઢમાં ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2015
સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં અનેક નિયમ અને પરંપરા બતાવી છે. આ નિયમો અને પરંપરાઓનુ પાલન કરવાથી અક્ષય પુણ્ય સાથે ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ભાગ્ય સાથે સંબંધિત અવરોધો દૂર થઈ શકે છે.
विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनव:।
असारे ...
11
12
સોમવાર,સપ્ટેમ્બર 14, 2015
સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ગણેશજીની પ્રતિમા પ્લાસ્ટર ઓફ પેરીસની હોવી જોઈએ કે માટીની ? તે માટે વિવાદ થાય છે. પરંતુ શ્રીજીની પ્રતિમાની પવિત્રતા અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી કે ચર્ચા પણ થતી નથી. શ્રીજીના ભક્ત એવા એક પ્રતિમા બનાવનાર ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2015
હરતાલિકા તૃતીયા : જે દરેક પરિણીત અને દરેક કુંવારી કન્યાઓએ આ વ્રતની રાહ જુએ છે. આ જ નહી માતા પાર્વતી અને માતા પાર્વતીના પ્રત્યે શ્રધા અને ભારતીય મહિલાઓ દ્વારા પુરૂષો માટે કરાવતા ત્યાગ અને સમર્પણના પ્રતીક છે. આ દિવસના ખૂબ મહ્ત્વ વધી જાય છે. આ પર્વ ...
13
14
ઘરતી પર તમે અનેક શહેર અને ગામ જોયા હશે. પણ ધરતીથી અલગ પણ એક દુનિયા છે. જ્યા આ દુનિયાને છોડ્યા પછી મનુષ્યને જવુ પડે છે. આ દુનિયામાં વ્યક્તિ પોતે નથી જતો પણ યમના બે ભયાનક દૂત લઈને જાય છે. જેટલા ભયાનક યમના દૂત હોય છે તેનાથી પણ ભયાનક અને ખતરનાક આ ગામ ...
14
15
નાગ પાંચમ પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે. જેમ કે કપડા સીવા , ભૂમિની ખોદવી અને હળ ચલાવવું . આ દિવસે કઈક કાપવું પણ નહી જોઈએ. ખાવાની વસ્તુઓ તળવા , ચૂલ્હા પર તવા નહી રાખવું જોઈએ.
15
16
શુક્રવારે , 14 અગસ્તને હરિયાલી અમાવસ્યા છે. આ શ્રાવણ માસની અમાવસ્યા છે . એના કારણે ધાર્મિક રીતે એના મહત્વ વધારે છે. આ દિવસે શિવ પૂજા
કરવી જોઈએ. માન્યતા છે કે હરિયાલી અમાવસ્યા પર જુદા-જુદા છોડ લગાવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ...
16
17
1. દેશના 4 મોટા મંદિર (તિરુપતિ, શિરડી, સાંઈબાબા, સિદ્ધિ વિનાયક અને કાશી વિશ્વનાથ)ની એક દિવસની સરેરાશ કમાણી 8 કરોડ રૂપિયા છે.
2. એકલા તિરુપતિ તિરુમલા મંદિરની કુલ સંપત્તિ (1.30 લાખ કરોડ) દેશના સૌથી અમીર માણસ મુકેશ અંબાનીની કુલ મિલકત (ફોર્બ્સ 2015 ...
17
18
શાસ્ત્રો અને પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૌથી મુખ્ય દેવતાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. ઈન્દ્રને દેવતાઓના રાજા માનવામાં આવ્યા છે. પણ આ દેવતાઓની પાસે એટલુ ધન નથી જેટલુ ફક્ત તિરુમલય પર્વત પર નિવાસ કરનારા શ્રી વેંકટેશ્વર બાલાજીની પાસે છે.
18
19
અત્યારે જ સુર્ખિયોમાં આવી સ્વયંભૂ મદર રાધે માં ના સંબંધમાં એક ખુલાસો સામી આવ્યો છે કે . હવે આ દિવંગત નેતા પ્રમોદ મહાજનના દીકરા રાહુલ મહાઅજન ટિવટર પર આ તસ્વીરો શેયર કરી છે , જેમાં એક યુવતી લાલ રંગના મીની
19