About Hinduism 140

0

જો ફકીરી શીખવી હોય તો....

બુધવાર,જૂન 4, 2008
0
1
ઓશો: હું વીસમી સદીનો માણસ છું અને સંપુર્ણ રીતે જીવીત છું અને હું ભવિષ્યની જરા પણ ચિંતા નથી કરતો અને ભુતકાળની પણ નહિ. મારૂ બધું જ જોર વર્તમાન પર છે કેમકે ફક્ત વર્તમાનનું જ અસ્તિત્વ છે. ભુતકાળ હવે રહ્યો નથી અને ભવિષ્ય આવ્યું નથી. બંનેમાંથી...
1
2

સપ્ત શ્લોકી ગીતા

બુધવાર,મે 14, 2008
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ मामनुस्मरन यः प्रयाति त्यजन्‌ देहं स याति परमां गतिम्‌ ॥१॥ स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्‌ प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥२॥...
2
3
गीताशास्त्रमिदं पुण्यं यः पठेत्प्रयतः पुमान्‌ । विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः ॥ १॥ गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च । नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च ॥ २॥...
3
4

હવે રામાયણ વધારે ભવ્ય

સોમવાર,જાન્યુઆરી 21, 2008
રામાયણની પ્રસ્તુતિકરણે વીસ વર્ષ પહેલાં આખા દેશની અંદર ટેલીવિઝનના પડદા પર જોરદાર ધૂમ મચાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ગણું બધું બદલાઈ ગયું પરંતુ જો કંઈ ના બદલાયું હોય તો તે છે લોકોની આ ધર્મગ્રંથ પ્રત્યેની આસ્થા. આ જ કારણ છે કે સોમવારથી...
4
4
5

જીવન સાથેનો આપણો વ્યવહાર

મંગળવાર,નવેમ્બર 20, 2007
આપણો આત્મા કઇ દિશામાં યાત્રા કરશે, કયા પંથે પ્રયાણ કરશે, કયા નૂતન વિશ્વનો આવિષ્કાર કરશે એનો આધાર જીવન સાથેના આપણા વ્યવહાર પર છે. જીવન સાથેનો આપણો વ્યવહાર જ આપણો નિર્માતા બને છે, એ જો સ્મરણમાં રહે તો કદાચ જીવનને...
5
6

ગંગા નદીની પ્રાકટ્ય કથા

બુધવાર,ઑક્ટોબર 24, 2007
શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધનું ચિત્રાંકન ખુબ જ પ્રખ્યાત બન્યું છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી માનવામાં આવે છે....
6
7
આમ તો સૂર્ય રાહુ સાથે હોય તો જ પિતૃદોષ કહેવાય છે. તેમની આત્મશક્તિ અને તૃપ્તિ માટે શ્રાધ્ધપક્ષની માન્યતા છે. શ્રાધ્ધપક્ષમાં પોતાના પૂર્વજોની તિથિ પ્રમાણે શ્રાધ્ધ કરવામાં આવે છે. જે પિતૃઓની તિથિ યાદ નથી હોતી ...
7
8

ॐ ના જપનો ચમત્કાર

શનિવાર,જુલાઈ 21, 2007
અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં ॐ નાં માધ્યમથી ફ્ક્ત શારીરિક વિકાર જ દૂર નથી થતો પરંતુ નશાની લતમાં ડૂબેલા યુવાનોને પણ સાચી રાહ પર લાવવા માટે આ પવિત્ર ધ્વનિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
8
8
9

પવિત્ર માસ - અધિક માસ

ગુરુવાર,જૂન 14, 2007
આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત,રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે
9
10

હિન્દુ ધર્મ

રવિવાર,જૂન 3, 2007
હિન્દુ ધર્મનું કોઈ સ્થાપક નથી. સદીઓથી જુદા જુદા મૂળના લોકોની આસ્થાના પરિણામે હિન્દુ ધર્મ તેના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચી શક્યો છે. ભારતના ઐતિહાસિક વિકાસની સાથે
10