About Hinduism 21

શુક્રવાર, 13 માર્ચ 2026
0

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

શનિવાર,મે 3, 2025
0
1
Ganga Saptami : શનિવારે ગંગા સપ્તમીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ સાથે, ગંગા સપ્તમીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
1
2
Ardra Nakshatra: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો આર્દ્રા નક્ષત્રમાં લેવાના ઉપાયો વિશે.
2
3
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત ...
3
4
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
4
4
5
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વિવિધ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
5
6
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
6
7
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે
7
8
Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો અહીં જાણો માસિક શિવરાત્રી પૂજા વિધિતિ, શુભ મુહૂર્ત અને મંત્ર વિશે.
8
8
9
Masik Shivratri 2025: જો તમારા પરિવારમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા હોય, તો માસિક શિવરાત્રીના દિવસે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આ ઉપાયો અપનાવવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
9
10
Shukra Pradosh Vrat 2025: પ્રદોષ વ્રત શિવજીને પ્રિય છે. તેના પ્રભાવથી જીવનમાં ખુશહાલી આવે છે. શુક્ર પ્રદોષ વ્રત ધન અને સંપત્તિમા વધારો કરનારુ માનવામાં આવે છે. આ દિવસે ક્યારે પૂજા કરશો અને શુ કરશો
10
11
Varuthini Ekadashi: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે, ધનની દેવી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.
11
12
Mangalwar Ke Upay: મંગળવારે આ ઉપાયોનું પાલન કરવાથી હનુમાનજીની કૃપાથી બધી બાધાઓ દૂર થાય છે. તો આચાર્ય ઇન્દુ પ્રકાશ પાસેથી જાણો મંગળવારે લેવાના ખાસ ઉપાયો વિશે.
12
13
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ચંદ્રમાને પણ ગ્રહ પિંડ જ માનવામાં આવે છે. કુંડળીના મુજબ ગ્રહોની સ્થિતિની ઊંડી અસર આપણા જીવન પર પડે છે. સોમવારના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને...
13
14
Varuthini Ekadashi Kab Hai : વરુથિની એકાદશી વૈશાખ કૃષ્ણ એકાદશી તિથિને ઉજવાય છે. સૌભાગ્ય આપનરી અને બધા પાપોનો નાશ કરનારી વરુથિની એકાદશી ક્યારે રાખવામાં આવશે. પારણનો સમય ક્યાથી ક્યા સુધીનો છે અને વરુથિની એકાદશીની પૂજા વિધિ શુ છે જાણો અહી...
14
15
Vishnu Puran: વિષ્ણુ પુરાણ અનુસાર, કળિયુગના અંતમાં એક ભયંકર રાત્રિ આવશે જે બધું જ નષ્ટ કરી દેશે. આ રાત વિનાશની નિશાની હશે અને દુનિયામાં અંધકાર ફેલાશે.
15
16
Shaniwar Upay: જો તમારા ઘર અને પરિવારમાં તમામ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે, તો શનિવારે આ સરળ ઉપાયો ચોક્કસ અજમાવો. આ કરવાથી, બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે.
16
17
જ્યોતિષ માન્યતાઓ મુજબ પાંચ નક્ષત્રોના મેળથી બનનારા યોગને પંચક કહેવામાં આવે છે. આ દરમિયાન ચન્દ્રમાં ધનિષ્ઠા શતભિષા પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં વિચરણ કરે છે. આ અવધિ લગભગ 5 દિવસની હોય છે. આવામાં ચાલો જાણી પંચક ક્યાથી ક્યા સુધી ...
17
18
Friday Remedies: જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
18
19