About Hinduism 23

0

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

સોમવાર,માર્ચ 24, 2025
0
1
Monday Remedies: સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલે ભંડારીની પૂજા કરવાથી લોકોની બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સાથે, સોમવારે આ ખાસ ઉપાયો અજમાવી જુઓ.
1
2
Chaitra Navratri Asro Upay: ચૈત્ર નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાની પૂજામાં વિશેષ ઉપાયો કરવામાં આવે છે. કેટલાક ઉપાયો ફોલો કરીને, લોકો દેવી માતાના વિશેષ આશીર્વાદ અને સમૃદ્ધિ મેળવી શકે છે.
2
3
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં જણાવ્યુ છે કે આ દિવસે વ્રત રાખનારા લોકોને ખિચડીનુ સેવન ન કરવુ જોઈએ
3
4
Rang Panchmi 2025: 19 માર્ચે રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. ચાલો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
4
4
5
રાત્રે સ્નાન કરવાની અસર વ્યક્તિની કુંડળી, ગ્રહોની સ્થિતિ અને સંજોગો પર નિર્ભર કરે છે. પરંતુ, જો તમે તેને જ્યોતિષીય દૃષ્ટિકોણથી જુઓ છો
5
6
Chandra Grahan 2025 Timing: આજે હોળી પર ચંદ્રગ્રહણનો પડછાયો. આવી સ્થિતિમાં, ચંદ્રગ્રહણના સમય અને નિયમો વિશે જરૂર જાણી લો.
6
7
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા, દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
7
8
જો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની સામે કપૂરનો દીવો પ્રગટાવવામાં આવે તો તેનાથી તેમને અપાર આશીર્વાદ મળે છે, પરંતુ જો આ દિવસે કેળાના પાન પર કપૂર મૂકીને પ્રગટાવવામાં આવે તો તેનાથી અનેક લાભો પ્રાપ્ત થઈ શકે છે.
8
8
9
Pradosh Vrat Remedies:પ્રદોષ વ્રતના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રદોષ વ્રતના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
9
10
Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 માર્ચના રોજ છે.
10
11
Vinayak Chaturthi 2025 Upay: શનિવારે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. તો આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વિનાયક ચતુર્થીના દિવસે તમે કયા ખાસ ઉપાયો કરીને તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.
11
12
Phalgun Maas 2025: ફાગણ મહિનાનો સમય ફક્ત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જ યોગ્ય નથી, પરંતુ આ સમય તમારા જીવનમાં સુધારો કરવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફાલ્ગુન મહિનામાં આ 3 દેવતાઓની પૂજા કરો અને તમારું જીવન સારું બનાવો.
12
13
Magh Amavasya: હિન્દુ ધર્મમાં દર્શ અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. દર્શ અમાવસ્યા પર દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
13
14
મહાશિવરાત્રિનો તહેવાર આજે આખા દેશમાં ઉજવાય રહ્યો છે. આ દિવસે શિવભક્ત ખૂબ ધૂમધામથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે. પછી નંદીના કાનમાં પોતાની મનોકામના માંગે છે
14
15
આજે વિજયા એકાદશી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે, એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરીને ભગવાન નારાયણની પૂજા કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં વિજય, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એકાદશી ...
15
16
મહાશિવરાત્રી 2025 વ્રત: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી વ્રતનું ખાસ મહત્વ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથની સાથે માતા પાર્વતીના પણ અપાર આશીર્વાદ મળે છે. તો ચાલો આજે જાણીએ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે.
16
17

નર્મદા નદી ક્યાંથી નીકળે છે

શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
બધી નદીઓ પશ્ચિમમાંથી પસાર થાય છે અને પૂર્વમાં બંગાળની ખાડીમાં પડે છે. નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં પડે છે.
17
18

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
ચાલીસા જય જય શ્રી કાલી કે લાલા। જયતિ જયતિ કાશી-કુતવાલા॥ જયતિ બટુક-ભૈરવ ભય હારી। જયતિ કાલ-ભૈરવ બલકારી॥ જયતિ નાથ-ભૈરવ વિખ્યાતા।
18
19
ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંત્રોનો જાપ કરવાનુ વિધાન બતાવ્યુ છે. મતાના જુદા જુદા મંત્રોનો જાપ કરવાથે આર્થિક પ્રાપ્તિઓ થાય છે
19