About Hinduism 26

0

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

સોમવાર,ડિસેમ્બર 30, 2024
somvar vrat
0
1

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ડિસેમ્બર 30, 2024
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ ||
1
2
સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય સોમવતી અમાવસ્યા 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ વર્ષની છેલ્લી અમાવસ્યા સોમવતી અમાવસ્યા છે. વર્ષની છેલ્લી અમાવસ્યા 30મી ડિસેમ્બરે આવી રહી છે
2
3
પૌષ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શ્રી હરિ નારાયણની પૂજા કરવાથી વ્યક્તિને તેમના અપાર આશીર્વાદ અને સંગ મળે છે. પોષ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા ઉપરાંત શંખની સ્થાપના પણ ખૂબ જ શુભ માનવામાં આવે
3
4
પ્રદોષ વ્રત પર ભગવાન શિવને પ્રસન્ન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય તેમનું કાયમી નિવાસસ્થાન બની જાય છે અને જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. પ્રદોષ વ્રતના દિવસે વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી દરેક વિઘ્નોમાંથી મુક્તિ મળે છે.
4
4
5
Shani Trayodashi 2024: આ દિવસે શનિદેવ અને ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલે બાબા અને શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને મનવાંછિત પરિણામ મેળવી શકે છે.
5
6
Saphala Ekadashi 2024: સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે તમારે ભગવાન વિષ્ણુને કેટલીક વસ્તુઓ પણ અર્પણ કરવી જોઈએ. આજે અમે તમને આ વિશે જ માહિતી આપીશું.
6
7
Tulsi Puja Vidhi Niyam - તુલસીને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુમાં પણ તુલસીને સકારાત્મક ઉર્જા પ્રદાન કરનાર છોડ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યાં તુલસીનો ...
7
8
Tulsi Pujan Diwas 2024: તુલસીની પૂજા કરવાથી સૌભાગ્ય વધે છે, તો બીજી તરફ તુલસી પૂજન દરમિયાન ઘણીવાર કંઇકને કંઇક થાય છે. લોકો એવી ભૂલો કરે છે જેના કારણે પૂજા કરવાથી ફળ મળતું નથી અને દોષો ઉત્પન્ન થાય છે.
8
8
9
Somwar Puja Niyam: શિવલિંગ પર ક્યારેય આ વસ્તુઓ અર્પણ ન કરવી જોઈએ. નહીં તો પૂજાનું યોગ્ય ફળ મળતું નથી. તો આવો જાણીએ ભગવાન શિવની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
9
10
amavasya december 2024 પરંતુ જ્યારે તે સોમવાર આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. તમામ અમાવસ્યાઓમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ સ્થાન છે,
10
11
Pongal 2025: પોંગલનો તહેવાર ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. આમાં પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વર્ષ 2025 માં પોંગલનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને તેનું મહત્વ.
11
12
Sankashti Chaturthi 2024: આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાયો કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
12
13
Tulsi puja- હિંદુ કેલેન્ડર મુજબ કમુરતાને અશુભ સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ભગવાનના ધનુરાશિમાં પ્રવેશ સાથે કમુરતાની શરૂઆત થશે
13
14
Kharmas 2024 લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે. 16 ડિસેમ્બરથી ખરમાસ એટલે કે કમુરતા શરૂ થઇ રહ્યાં છે, જે નવા વર્ષે 15 જાન્યુઆરી 2025 સુધી ચાલશે
14
15
Kharmas 2024 Niyam: ખરમાસનો મહિનો શરૂ થયો ગયો છે. હિંદુ ધર્મમાં ખરમાસને શુભ માનવામાં નથી આવતો. તો આવી સ્થિતિમાં જાણો ખરમાસમાં શું કરવું અને શું ન કરવું જોઈએ.
15
16
Annapurna Jayanti: અન્નપૂર્ણા જયંતિ એ ભારતીય હિંદુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે. અન્નપૂર્ણા દેવીને ભોજન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. આ દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે, જેથી વ્યક્તિને સંતોષ, સમૃદ્ધિ અને પોષણ મળે છે
16
17
Happy Dattatreya Jayanti 2024 Wishes: માગશીર્ષ મહિનની પૂર્ણિમા તિથિના દિવસે દત્તાત્રેય જયંતી ઉજવાય છે. આ વર્ષે દત્તાત્રેય જયંતી 14 ડિસેમ્બર શનિવારના દિવસે ઉજવાશે
17
18
14 December 2024 Ka Panchang: આજે દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવશે. ચાલો જાણીએ 14 ડિસેમ્બર 2024નો શુભ મુહૂર્ત, શનિવારનો રાહુકાલ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.
18
19
Margashirsha Purnima- હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિ દેવી લક્ષ્મીને સમર્પિત Jasood flower
19