0
Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
સોમવાર,જાન્યુઆરી 26, 2026
0
1
રવિવાર,જાન્યુઆરી 25, 2026
Narmada Jayanti Pooja Vidhi Shubh Muhurta: આજે નર્મદા જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસ આપણા જીવનમાં ખૂબ જ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ફક્ત એક તિથિ નથી, તે ભક્તિનો સંગમ છે. માતા નર્મદાની પૂજા ક્યારે કરવી, નર્મદાને કુંવારી નદી કેમ કહેવામાં આવે ...
1
2
રવિવાર,જાન્યુઆરી 25, 2026
પંચાગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ આ વખતે 24 જાન્યુઆરી શનિવારની રાત્રે 12 વાગીને 40 મિનિટથી શરૂ થશે અને 25 જાન્યુઆરી રવિવારે રાત્રે 11 વાગીને 11 મિનિટ સુધી રહેશે
2
3
શનિવાર,જાન્યુઆરી 24, 2026
Jaya Ekadashi 2026 Date: ધાર્મિક માન્યતાઓ અનુસાર, જયા એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી, વ્યક્તિ મૃત્યુ પછી પિશાચ યોનિમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે
3
4
ગુરુવાર,જાન્યુઆરી 22, 2026
Ganesh Ji Na 21 Naam આમ તો તમે ગમે ત્યારે ભગવાન ગણેશના આ 21 નામોનો જાપ કરી શકો છો, પરંતુ ગણેશ ચતુર્થી, ગણેશ જયંતિ અને બુધવારને તેમના જાપ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસો માનવામાં આવે છે.
4
5
ગુરુવાર,જાન્યુઆરી 22, 2026
Vinayak Chaturthi Vrat Katha: આ ભગવાન ગણેશને સમર્પિત એક પવિત્ર વ્રત છે, જે હિન્દુ કેલેન્ડર મુજબ મહિનામાં બે વાર આવે છે. તેને ગણેશ ચતુર્થી, સંકષ્ટી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને બુધિયા ...
5
6
બુધવાર,જાન્યુઆરી 21, 2026
ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય
6
7
બુધવાર,જાન્યુઆરી 21, 2026
માઘ મહિનાના શુક્લ પક્ષ ની પંચમી તિથિ 23 જાન્યુઆરીના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થશે અને 24 જાન્યુઆરીના રોજ સવારે 1:46 વાગ્યે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે ઉદય તિથિ અનુસાર, વસંત પંચમી 23 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે, તેથી પૂજા માટેનો શુભ સમય સવારે 7:13 થી ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 20, 2026
Panchak 2026: મંગળવારથી પંચક શરૂ થવાનો છે. પંચક દરમિયાન આ કાર્યો ટાળવા જોઈએ. એવું કહેવાય છે કે પંચક દરમિયાન આ કાર્યો કરવાથી અશુભ પરિણામો મળશે.
8
9
સોમવાર,જાન્યુઆરી 19, 2026
Monday Remedies: જો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી તો સોમવારે આ ઉપાયો અજમાવો. ભગવાન શિવની કૃપાથી તમારી સમસ્યા દૂર થશે.
9
10
શનિવાર,જાન્યુઆરી 17, 2026
મહાકુંભનુ બીજુ અમૃત સ્નાનના દિવસે મૌની અમાવસ્યાની તિથિ છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવામાં આવનારા શ્રદ્ધાળુ પોતાના પિતરોને જળ વગેરે અર્પિત જરૂર કરે. સાથે જ સાંજે તેમના નામનો દિવો પણ પ્રગટાવે.
10
11
શનિવાર,જાન્યુઆરી 17, 2026
Happy Mauni Amavasya 2025 Wishes Images, Quotes, Status, Messages, Photos: 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. આ દિવસે તમારા પરિજનો, મિત્રોને મોકલો ખાસ શુભેચ્છા સંદેશ.
11
12
શુક્રવાર,જાન્યુઆરી 16, 2026
હિન્દુઓ માટે, વર્ષના દરેક અમાસના દિવસનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને, વર્ષના પહેલા અને છેલ્લા અમાસના દિવસો પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, મૌની અમાવસ્યા દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ (કાળો પખવાડિયા) ના અમાસના દિવસે ઉજવવામાં આવે ...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 16, 2026
આ લેખ પ્રદોષ વ્રતનું મહત્વ અને દિવસના આધારે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. ભગવાન શિવના આશીર્વાદથી, ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને પાણી ચઢાવવાની વિધિ તેમને ઝડપથી શાંત કરે છે. ખાસ કરીને, ભૌમ પ્રદોષ વ્રત (મંગળવારે પડતો) દેવા અને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ ...
13
14
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા
શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ ...
14
15
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨)
રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
15
16
બુધવાર,જાન્યુઆરી 14, 2026
એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. આજે (18 જાન્યુઆરી 2023) ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે
16
17
મંગળવાર,જાન્યુઆરી 13, 2026
Hanumanji Mantra સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંત્ર ।। ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા ।
17
18
સોમવાર,જાન્યુઆરી 12, 2026
Surya Dev Ke 108 Naam : મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ શનિની રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્ય દેવના 108 નામોનો જાપ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો આ નામો વિશે વધુ જાણીએ
18
19
શનિવાર,જાન્યુઆરી 10, 2026
Shani Chalisa Meaning Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકોએ તેનાથી રાહત મળે છે. સાથે જ આર્થિક તંગી દૂર થાય છે. નિયમિત પાઠ કરવાથી બગડતા કામ પણ બનવા માંડે છે. આવો ...
19