0
દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી
બુધવાર,મે 14, 2025
0
1
Budhwa Mangal 2025: જેઠ મહિનાના મંગળવારને મોટો મંગળ અને બુઢવા મંગળના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભંડારા કરવાનુ પણ વિધાન છે. કહેવાય છે કે મોટો મંગળ ના દિવસે ભંડારા કરવાથી ધન-ધાન્યમાં વધારો થાય છે.
1
2
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવતા મંગળવારનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં આવતા મંગળવારને મોટા મંગળ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોને તેમના મનોવાંછિત ફળ મળે છે.
2
3
Buddha Purnima Wishes 2025: આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય રહી છે. આ દિવસે મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.
3
4
Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને ધ્યાનનું ખૂબ મહત્વ છે. આ સાથે, જો તમે પૂર્ણિમાની રાત્રે ઘરમાં ચોક્કસ સ્થળોએ દીવા પ્રગટાવો છો, તો તમને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળશે.
4
5
Buddha Purnima 2025: બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગૌતમ બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, તેથી આ દિવસને ગૌતમ બુદ્ધના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
5
6
mohini ekadashi vrat katha- મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે
6
7
Mohini Ekadashi 2025 Date : વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી તિથિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી ...
7
8
Sita Navami 2025: 5 સીતા નવમી મે એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસ હતો જ્યારે માતા સીતાનો જન્મ થયો હતો. તેથી સીતા નવમીના દિવસે માતા જાનકી અને ભગવાન રામની પૂજા કરવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે.
8
9
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. તેઓ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મો ...
9
10
Shaniwar Na Upay in Gujarati: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને એવા દેવતા માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે.
10
11
Ganga Saptami : શનિવારે ગંગા સપ્તમીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે. આ સાથે, ગંગા સપ્તમીના દિવસે આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
11
12
Ardra Nakshatra: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં આ ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો અહીં જાણો આર્દ્રા નક્ષત્રમાં લેવાના ઉપાયો વિશે.
12
13
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ દેવની પૂજાનો વિધાન ગણાય છે. આ દિવસે પૂજા કરવાથી ધન, વિદ્યા પુત્ર અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.પરિવારમાં સુખ અને શાંતિનો સમાવેશ થાય છે . જ્યોતિષોનો કહેવું છે કે જે જાતકનો લગ્નમાં બાધાઓ આવી રહી હોય તેણે ગુરૂવારનો વ્રત ...
13
14
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે... આજે જ તમારા પ્રિયજનોને આ સંદેશાઓ મોકલો, શુભેચ્છાઓ મોકલો
14
15
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
15
16
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વિવિધ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ચૈત્ર અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
16
17
ચાણક્ય નીતિ: ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્ત્રી અને પુરૂષ બંનેની ઈચ્છાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી પણ માણસ કેટલીક વસ્તુઓને પોતાની બનાવવાની કોશિશ કરતો રહે છે. લગ્ન પછી તેને ગમે તેટલી સુંદર પત્ની મળે, તે હંમેશા આ 3 વસ્તુઓ ...
17
18
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે
18
19
Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો અહીં જાણો માસિક શિવરાત્રી પૂજા વિધિતિ, શુભ મુહૂર્ત અને મંત્ર વિશે.
19