સંબંધિત સમાચાર
- કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે
- Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત
- Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા
- Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા
- Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ
મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ
Ashapura mata ni vrat vidhi- કચ્છની દેવી માતા આશાપુરાનો પ્રાગટય ઘણો છે. આશાપુરા મા ના નવ મંગળવાર સુધી વ્રત કરવાથી બધી મનોકામના પૂણ થાય છે અને માતાજી દુખ દૂર કરી સુખ સમૃદ્ધિ આપે છે.
- બધી જ મનોકામના પૂર્ણ કરનાર નવ મંગળવાર નું વ્રત
- મા આશાપુરા વ્રતની વિધિ
- માં આશાપુરાનું વ્રત
- મા આશાપુરા વ્રતની વિધિ
- માં આશાપુરાનું વ્રત
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરા માની ફોટા રાખો
માતાજીના આગળ ઘીનો દીવો કરવો.
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
માતાજીને નૈવૈધમાં લાપસી ધરાવો.
આશાપુરા માતાની વ્રત કથા વાંચી.
માતાજીની કપૂરથી આરતી કરવી
ત્યારબાદ પ્રસા પોતે લો અને બધાને વહેચી આપો
માતાજીની કપૂરથી આરતી કરવી
ત્યારબાદ પ્રસા પોતે લો અને બધાને વહેચી આપો
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો.
આ રીતે નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
આ વ્રતથી મા આશાપુરા બધી જ મનોકામના પૂરી કરે છે માતાની કૃપાથી સંતાન , નોકરી, ધંધાની પરેશાની વગેરે ઘણાં શુભ ફળ મળે છે.
Edited By- Monica sahu