Last Updated:
શુક્રવાર, 1 જુલાઈ 2016 (17:04 IST)
ભારતમાં લગ્નના અવસર ને ખૂબ ખાસ ગણાય છે આ પર કરેલ ખર્ચ પણ દિલ ખોલીને કરાય છે . સગા-સંબંધી , મિત્ર , દૂર-દૂરથી મેહમાન વધા આ અવસરને હાથથી જવા નહી દે. આટલા બધા સંબંધો વચ્ચે ભારતની આશરે દરેક લગ્નમાં ભૂલ તો થાય જ છે. આ બધી ભૂલ સિવાય પણ આ અવસરે ખુલીને ઈજ્વાય કરાય છે. તો આવો જાણીએ એવી કઈ વાતો છે જે ભારત જેવા દેશમાં દરેક લગ્નમાં દોહરાય છે.
1. મામા કે ફૂફાનું નારાજ થવું
લગ્નના અવસર પર છોકરા કે છોકરીના મામા કે ફૂફાની રિસાઈ જવું સામાન્ય વાત છે. એને મનાવવામાં આખા પરિવારનું દમ ફૂલી જાય છે.