Last Updated:
ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:57 IST)
એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા ફૂલ જરૂર અર્પિત કરો. એનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી શ્રીમદભાગવત જથાનો પાઠ કરો. આથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન હોય છે.