ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:42 IST)

શ્રાવણ પુત્રદા એકાદશીની કૃપાથી તમને મળશે સંતાન સુખ

શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી, વાજપેયી યજ્ઞ સમાન પુણ્યશાળી ફળ મળે છે, જેમને સંતાન નથી, તેમના માટે આ વ્રત શુભ છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને સંતાન સુખ મળે છે.