Last Updated:
સોમવાર, 19 જૂન 2017 (16:55 IST)
- ઘરની સ્ત્રીનુ સન્માન કરો
- દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો
- જેટલુ બને તેટલુ દાન કરો. હિન્દુ શાસ્ત્રોમાં અન્ન દાનને સૌથી મોટુ દાન બતાવ્યુ છે. જેટલુ બની શકે તેટલુ અન્નનુ દાન કરો. કારણ કે પ્રકૃતિનો આ નિયમ છે કે તમે જેટલુ આપો છો તેનાથી બમણું તે પરત કરે છે.
- નળમાંથી પાણી ટપકવુ આર્થિક ક્ષતિનો સંકેત છે. જો તમારા પણ ઘરમાં આવુ થાય છે તો ટપકતા નળને જલ્દી ઠીક કરાવો.
- ઘરમાં ક્રોધ, ગુસ્સો, ઝગડો, રડવુ કરવુ આર્થિક સમૃદ્ધિ અને એશ્વર્યને નાશ કરે છે. તેથી ઘરમાં લડાઈ ઝગડો કંકાસ ઉભો ન કરો.