શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By

અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચઢાવો સફેદ ગુલાબ

અક્ષય તૃતીયાનો સર્વસિદ્દિ મૂહૂર્તના રૂપમાં ખાસ મહત્વ છે. આ દિવસે વગર પંચાગ જુએ કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ કમળ કે સફેદ ગુલાબથી કરવી જોઈએ. આ દિવસે લગ્નની શરૂઆત હોય છે. આ દિવસે કોઈ પણ શુભ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણો ખરીદી કે ઘર, ભૂખંડ વાહન વગેરેથી સંબંધિત કાર્ય કરી શકાય છે. 
અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ગંગ સ્નાન પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. બ્રાહ્મણને આ દિવસે ભોજન કરાવું કયાણકારી છે. આ દિવસે સત્તૂનો સેવન જરૂર કરવું જોઈએ. નવા વસ્ત્ર અને આભૂષણ ધારણ કરવા જોઈએ. આ દિવસે પિતૃ પક્ષને કરેલું તર્પણ, પિંડદાન કે કોઈ બીજા પ્રકારનું દાન, અક્ષય ફળ આપે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. અક્ષય તૃતીયા સામાજિક અને સાંસ્કૃતિક નજરે ઉત્તમ તહેવાર છે. 
 
                                                                            આ વસ્તુઓનું  કરવું દાન     ...............
 

 
આ વસ્તુઓનો કરવું દાન અક્ષય તૃતીયાના દિવસે જળથી ઘડો ભરવું, કુલડી,  માટીનો વાડકો, પંખા, પાવડી, છાતો, ચોખા, મીઠું, ખરબૂજા, કાકડી, ખાંડ,આમલી, સત્તૂ વગેરે વસ્તુઓનો દાન પુણ્ય આપતું હોય છે. માન્યતા છે કે આ દિવસે જે વસ્તુઓનો દાન કરાય છે, એ બધી વસ્તુઓ સ્વર્ગ કે આવતા જન્મમાં માણસને મળી જાય છે.