સંબંધિત સમાચાર
- કચ્છ સીમા નજીક પાકિસ્તાને ચીનને 95 વર્ગ કિલોમીટર જમીન આપતા સરહદે ચિંતા
- પાકિસ્તાનની જેલમાં કેદ એ ડૉક્ટરની કહાણી જે અમેરિકા માટે હીરો છે
- કચ્છમાં સિરક્રિક નજીકથી બે પાકિસ્તાની બોટ મળી આવી, સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- જાણો કેવી રીતે પાકિસ્તાન અને ચાઈનાને ધૂળ ચટાવશે લડાકૂ વિમાન તેજસ
- કચ્છમાં પાકિસ્તાની નાગરીક ભાજપનો સભ્ય બન્યો, સદસ્યતા અભિયાન વિવાદોમાં ઘેરાયું
પાકિસ્તાને કહ્યું ભારતમાં હિંમત હોય તો કરતારપુર કોરિડોર રોકી બતાવે
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો ભાજપ સરકારમાં હિંમત હોય તો કરતારપુર કૉરિડોરને શરૂ થવાથી રોકી બતાવે.
તેમણે જિયો ટીવીના માધ્યમથી કહ્યું હતું કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે કરતારપુર કૉરિડોર ખૂલવા જઈ રહ્યો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ એવું પણ કહ્યું, "પંજાબમાં કરતારપુર કૉરિડોર ખૂલે છે એ વાતથી લોકો ખુશ છે."
"ભારતમાં ગુપ્તચર સંસ્થાઓએ કરતારપુર અંગે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન શીખ લોકોની ધાર્મિક ભાવના ભડકાવવાના પ્રયાસો કરી શકે છે."
કુરૈશીએ એવું પણ કહ્યું હતું કે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકાર્યું છે.
ये भी पढ़ें
