બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (16:59 IST)

8 એવી વાતો, જે આજે પણ અચૂક છે ભવિષ્ય જાણવામાં

ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્યવાણીનો જ્ઞાનનો વિશાળ ભંડાર છે. ટેકનીકલ રૂપથી તેનું કોઈ લિખિત ઈતિહાસ નહી છે પણ પેઢી- દર પેઢી આ જ્ઞાન હસ્તારંરિત થઈ રહ્યું છે અને માનવું પડશે કે તેના માધ્યમથી કરેલ ભવિષ્યવાની અચૂક સિદ્ધ હોય છે. 
* સવારે ચારપાઈથી ઉઠીને થોડું પાણી પીવો અને તમારા બન્ને હાથને જુઓ તો એ માણસ ક્યારે રોગી નહી હોય. 
 
* ચૈત્ર-  ગુડ, વૈશાખમાં - તેલ, જયેષ્ઠમાં - રાસ્તા ચાલવું, આષાઢમાં- બિલ્વ, શ્રાવણમાં -સાગ, ભાદરવામાં -દહીં, આસોમાં- દૂધ, કાર્તિકમાં-  છાશ , અગહનમાં- જીરું, પૌષમાં - ધાણા, માઘમાં - શાકર, ફાગણમાં - ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે. 
 
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે. 
 
* કીડી દાણા એકત્ર  કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે. 
 
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે. 
 
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે. 
 
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે. 
 
* 7 દાંતનો બળદ તેમના સ્વામીને ખાઈ જાય છે અને 9 દાંતનો બળદ સ્વામી અને તેમના પરિવારને ખાઈ જાય છે. તેનું તાત્પર્ય આ છે કે એ પરિવાર માટે હાનિકારક હોય છે.