21 દિવસના લોકડાઉન પછી 15 એપ્રિલથી રેલ્વે મોટાભાગની પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે તૈયારી કરી રહી છે. આ અંતર્ગત શુક્રવારે રેલ્વે પ્રશાસન દ્વારા ડ્રાઇવર, ગાર્ડ, સ્ટેશન મેનેજર અને અન્ય કર્મચારીઓને ટ્રેનની ટાઇમ ટેબલ પણ મોકલવામાં આવી છે. રેલ્વે બોર્ડે તમામ 17 ઝોનલ રેલવેને રદ થયેલ ટ્રેન ચલાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું...