અજ્ઞાનતા અથવા ગેરસમજને કારણે શ્વેત કોઢ ધરાવતા વ્યક્તિઓ લઘતુગ્રંથીથી પિડાતા હોય છે. પરંતુ, હકીકત એ છે કે, ચામડી પરના સફેદ ડાઘથી વ્યક્તિની કાર્યક્ષમતા અથવા તંદુરસ્તીમાં કોઈ પણ પ્રકારની માઠી અસર પહોંચતી નથી. ચામડી પરના સફેદ ડાઘને કુષ્ઠ રોગ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી.