સંબંધિત સમાચાર
- Rice water benefits- ચોખાનું ઓસામણ પીવાથી વજન ઘટશે અને વાળ થશે મજબૂત
- 2022 માં ફિટ રહેવા માટે આજથી જ લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર, રોગ અને ઈંફેક્શન બન્ને રહેશે દૂર
- Happy New Year 2022- અલ્કોહલથી નહી પણ આ નેચરલી દેશી ડ્રિક્સથી કરો New Year વેલકમ
- Herbal drinks - વજન ઘટાડવા માટે ડાઈટમાં શામેલ કરો આ 5 હર્બલ ડ્રિંક્સ
- Sleep In office- ઑફિસમાં ઉંઘ આવે તો આ વાતોનો જરૂર ધ્યાન રાખો
મક્કા કે બાજરા? વેટ લૉસ માટે કયુ લોટ છે સૌથી કારગર
વજન ઓછુ કરવા માટે હમેશા કહેવાય છે કે તમારી ડાઈટથી રોટલી ઓછી કરવી કે પછી મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરવું. ઘઉંના લોટ જુવાર, મક્કા અને બાજરા જેવા અનાજ આરોગ્ય માટે ખૂબ સારા ગણાય છે. ઘણા હેલ્થ એક્સપર્ટસ શિયાળામાં વેટ કંટ્રોલ કરવા બાજરા અને મક્કાના લોટથી બનેલી રોટલી ખાવાની સલાહ આપે છે. તેથી બધાના મનમાં સવાલ ઉઠે છે કે વજન ઓછુ કરવા માટે બાજરા કે મક્કા કયુ લોટ ફાયદાકારી હોય છે. આવો જાણીએ છે કે પૌષ્ટિકતાની બાબતમાં બન્નેમાંથી કયુ લોટ આગળ છે.
બાજરાના પોષક તત્વ અને ફાયદા
પ્રોટીન, ફાઈબર અને જરૂરી ખનિજ તત્વોથી ભરપૂર અનાજની વચ્ચે સૌથી હેલ્દી ઑપ્શંસમાંથી એક છે. જે ગ્લૂટેન ફ્રી હોવાના કારણ અરોગ્ય માટે ખૂબ સારું છે. હાઈ ફાઈબર બ્લ્ડ શુગરને કંટ્રોલ કરવાની સાથે બાજરામાં હાઈ માત્રામાં પ્રોટીન હોય છે જેમાં બાજરા ગેસ્ટ્રીક, કબ્જિયાત જેની પ્રોબ્લેમ માટે ખૂબ ફાયદાકારી છે. કાર્બોહાઈડ્રેટથી યુક્ત બાજરાને પચાવવા લાંબુ સમય લાગે છે. જેના કારણે તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ વધારે હોય છે.
મકાઈના પોષક તત્વો અને ફાયદા
મકાઈ સામાન્ય રીતે શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. જો તમે ઘઉં કરતા વધુ પૌષ્ટિક લોટ ખાવા માંગતા હોવ તો મકાઈનો લોટ સૌથી સારો વિકલ્પ છે. મકાઈમાં આયર્ન, ફોસ્ફરસ, ઝીંક અને વિવિધ વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, મકાઈનો લોટ આંખો માટે ઉત્તમ છે અને કેન્સર અને એનિમિયાને રોકવામાં પણ મદદ કરે છે. તે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે પચવામાં વધુ સમય લે છે. મકાઈનો લોટ ખાવાથી શરદી ઓછી લાગે છે અને શરીરમાં ગરમી રહે છે.
કયું લોટ વધુ સારો છે
બન્ને લોટ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને શિયાળામાં બાજરી અને મકાઈનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો ઝડપથી વજન ઓછું કરવા માગે છે અથવા ટની ચરબી ઘટાડવા માગે છે, તેમણે મકાઈના લોટને બદલે બાજરીના લોટની રોટલી ખાવી જોઈએ. ઓછી કેલરી હોવાને કારણે બાજરીનો લોટ વજન નિયંત્રણમાં અસરકારક માનવામાં આવે છે. બાજરીનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે રોજ બાજરી ન ખાવી જોઈએ. તેનાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. તે જ સમયે, આ સિવાય, બાજરીમાં હાજર ફાયટિક એસિડ પણ આંતરડામાં ખોરાકના શોષણમાં મુશ્કેલી પેદા કરી શકે છે. તે જ સમયે, જે લોકોની પાચનશક્તિ નબળી છે, તેઓએ મકાઈના લોટનું સેવન ઓછું કરવું જોઈએ, કારણ કે તે પચવામાં મુશ્કેલ છે. મકાઈ પેટ ફૂલવું, ગેસ અને ઝાડા જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.