ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 21 જૂન 2020 (16:52 IST)

સૂર્ય નમસ્કાર કરવા માટે યોગ્ય સમય કયું છે?

સૂર્ય નમસ્કાર સવારે ખાલી પેટ જ કરવા જોઈએ. આ સાંજે પણ કરી શકાય છે પરંતુ તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમે આસનના ઓછામાં ઓછા 2 કલાક પહેલા કંઈ પણ ખાધું નહી હોય .