શુક્રવાર, 24 માર્ચ 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ચૈત્ર નવરાત્રિ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ચૈત્ર નવરાત્રિ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (13:27 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ- તારા જેવી 50 મળશે.
ગુજરાતી જોક્સ- તમારી હોનારી પુત્રવધૂનો SMS.
ગુજરાતી જોક્સ -કડાહીમાં ચા બનાવવાની
ગુજરાતી જોક્સ- ચોકલેટ ડે જોક્સ
Monkey ને હિન્દીમાં શું કહેવાય
ગુજરાતી જોક્સ- કોનો સાથ જોઈએ
જે ગુલાબ લાવીને આપી દે છે
એ ફેબ્રુઆરી સુધી જ ચાલે છે
પણ જે
કોથમીર લાવીને આપે છે
અંતિમ શ્વાસ સુધી સાથે ચાલે છે
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
24 માર્ચનું રાશિફળ નવરાત્રિનો ત્રીજો દિવસ આ 5 રાશિઓને આપી રહ્યો છે શુભ સંકેત
તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની યોજના બનાવશો. વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. માતા દુર્ગાને ઈલાયચી ચઢાવો, ઘરની નકારાત્મકતા દૂર થશે.
23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને થશે ધનલાભ
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
Chaitra Navratri 2023: રાશિ પ્રમાણે કરો મા દુર્ગાની પૂજા, આખું વર્ષ થશે પ્રગતિ અને ઉન્નતિ
22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિમાં, ઘટસ્થાપન સાથે, મા દુર્ગાની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે. કેટલાક લોકો ચૈત્ર નવરાત્રિના પ્રથમ અને અષ્ટમીના દિવસે વ્રત રાખે છે, જ્યારે ઘણા લોકો ચૈત્ર નવરાત્રિમાં આખા 9 દિવસ ઉપવાસ કરીને મા દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે
22 માર્ચનું રાશિફળ - આજે આ જાતિના જાતકોના પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
Chaitra Navratri 2023: પૈસાની તકલીફ છે તો નવરાત્રિમાં કરો લવિંગના આ ઉપાય, પૈસો ખેંચાઈને આવશે
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે.
નવીનતમ
બેડરૂમ રોમાંસ ટિપ્સ - રોમાંસ કરતા પહેલા તમારા બેડરૂમને આ રીતે આપો નવુ લુક
વધુ પડતો રોમાંસ કરવો કે રોમાંટિક હોવુ પણ જીવનમાં બોરિયત લાવી શકે છે. જો કે પ્રેમની પહેલી સીઢી જ રોમાંસ સાથે જોડાયેલી હોય છે. રોમાંસ દ્વારા જ બે લોકો એકબીજાના નિકટ આવી શકે છે. રોમાંસ જ બે લોકોને શારીરિક અને માનસિક રૂપે નિકટ લાવી શકે છે. જોકે રોમાંસનો ક્રેજ ત્યા સુધી રહે છે જ્યા સુધી કંઈક નવુ ન હોય. તેથી જો ઈચ્છો છો કે તમારા સાથી સથે તમારો રોમાંસ પણ ફીકો ન પડે તો બેડરૂમ રોમાંસ ટિપ્સના કેટલાક નિયમ ફોલો કરવા જોઈએ.
Akbar birbal Story -માટલામાં બુદ્ધિ
એક વખત અકબર રાજા પોતાના હાસ્યરત્ન બિરબલ પર અત્યંત ગુસ્સે થયાં અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડીને ચાલ્યા જવાનું ફરમાન કર્યું. રાજાની આજ્ઞા સ્વીકારીને બિરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેશે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યો.
General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે
General Knowledge- પેન કાર્ડને ગુજરાતીમાં શું કહે છે
World tuberculosis day- ટીબી(Tuberculosis) શુ છે ? ટીબીના લક્ષણો અને સારવાર
world tuberculosis day ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ચેપગ્રસ્ત આશરે અડધોઅડધ લોકો મૃત્યુ પામે છે
શું સલાડમાં ઉપરથી મીઠું નાખવું જોઈએ? જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ તેને સુધારી લો.
સલાડમાં લીંબુ સાથે મીઠું ભેળવીને ખાનારા લોકો તેમના સ્વાસ્થ્ય માટે નાની મોટી ભૂલ કરી રહ્યા છે. હા, ભલે સલાડમાં મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. શા માટે, તો તેનો જવાબ મીઠાના પ્રકાર અને તેમાં રહેલા સોડિયમની માત્રા સાથે જોડાયેલો છે.